Vadodara
-
વડોદરામાં પોલીસ સ્ટેશનની બહાર જ બે કોમ વચ્ચે પથ્થરમારો, શાહિદ પટેલ વિરૂદ્ધ ફરિયાદ
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે સતત આવી ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે આવી…
Read More » -
મોડાસામાં ભડકાઉ ભાષણ કેસમાં મૌલાના સલમાન અઝહરીના જામીન મંજૂર, પરંતુ આ શરતોનું કરવું પડશે પાલન….
ભડકાઉ ભાષણ મામલામાં મૌલાના સલમાન અઝહરીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેમકે તેમના શરતી જામીન મંજુર કરવામાં આવ્યા હોવાની…
Read More » -
વડોદરા : પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સી. આર. પાટીલની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો
લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એવામાં પક્ષપલટાની શરુઆત થઈ ગઈ છે.…
Read More » -
વડોદરા પાસે સ્કોર્પિયો કારનું ટાયર નીકળી જતા કારે પલટી મારી, એકનું કરૂણ મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
Read More » -
વડોદરા : હરણી તળાવ દુર્ઘટનાના મૃતકોના પરિવાજનોને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશને કરી આર્થિક સહાય
વડોદરાના હરણી તળાવ માં વિદ્યાર્થીઓ થી ભરેલી બોટે પલટી ખાઈ લીધી હતી. આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ…
Read More » -
વડોદરામાં મહિલા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરનાર સગીર સહિત ચાર આરોપીઓની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો?
વડોદરા શહેરમાં પ્રતાપનગર રોડ પર આવેલા ખાનગી કોમ્પલેક્ષ સિગારેટ પીવાની ના કહેવામાં આવતા મહિલા સિક્યોરિટી ગાર્ડ સાથે મારામારી અને છેડતી…
Read More » -
હરણી બોટ દુર્ઘટના બાદ વડોદરા શહેરના શાળા સંચાલક મંડળે જાહેર કરી ગાઈડલાઈન્સ
વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ વડોદરા શહેરના શાળા સંચાલકો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લાની…
Read More » -
વડોદરા હરણી દુર્ઘટના મામલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને છ અધિકારીઓને ફટકારી નોટિસ
વડોદરા હરણી લેક બોટ દુર્ઘટના બાબતમાં સતત નવી-નવી જાણકારીઓ સામે આવી રહી છે. એવામાં વધુ એક બાબત સામે આવી છે. હરણી…
Read More » -
વડોદરામાં ફ્રૂટનાં વેપારીની હત્યા મામલે થયો મોટો ખુલાસો, જાણો કોણે કરી હતી હત્યા…
વડોદરાના કાસમ આલા કબ્રસ્તાન પાસે થોડા દિવસ પહેલા એક યુવકની હત્યા કરવામાં આવી હતી. જ્યારે આ હત્યા કેસનો ભેદ ઉકેલી…
Read More » -
દુઃખદ ઘટના : આસ્થા ટ્રેનમાં વડોદરાથી અયોધ્યા જવા નીકળેલા શ્રદ્ધાળુનું હાર્ટ એટેકથી મોત
રામ ભક્તો માટે સરકાર દ્વારા હાલ ખાસ આસ્થા ટ્રેન શરુ કરવામાં આવી છે. ત્યારે આ આસ્થા ટ્રેનથી દુઃખદ મામલો સામે…
Read More »