guajrat news
- AAP
ઈસુદાન ગઢવીએ બે હજારની નોટ બંધ થવા પર ભાજપા સરકારને આડેહાથ લેતા કર્યા આકરા પ્રહાર
દેશભરમાં મોદી સરકાર દ્વારા બે હજારની તમામ ચલણી નોટો પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતની જાહેરાત રિઝર્વ બેંક…
Read More » - Ahmedabad
બાબા બાગેશ્વર ધામના દિવ્ય દરબાર પર આકરા પ્રહાર કરતા શંકરસિંહ વાઘેલાએ આપ્યું મોટું નિવેદન
દેશભરમાં જાણીતા અને સૌથી ચર્ચિત બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ગુજરાતમાં આવવાને છે. તેના લીધે ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો…
Read More » - Gujarat
ઘરમાં સુવા માટે થઈને પિતાએ દીકરીની કરી નાખી હત્યા
માતા પિતા તો જીવન આપનાર હોય છે. પરંતુ સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક પિતાએ જ પોતાની…
Read More » - Ahmedabad
બાબા બાગેશ્વર ના ભારે વિરોધ બાદ દિવ્ય દરબારના કાર્યક્રમમાં કરાયો મોટો ફેરફાર
દેશભરમાં જાણીતા અને સૌથી ચર્ચિત બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ગુજરાતમાં આવવાના છે. તેમના કાર્યક્રમોને લઈને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા હતા. તેમાં પણ…
Read More » - Gujarat
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પર લાગ્યો યુનિવર્સીટીને ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનાવવાનો ગંભીર આરોપ
રાજકોટ શહેરના કાલાવડ રોડ ખાતે આવેલા આંબેડકરનગરમાં વસવાટ કરતા દેવેન્દ્ર મૂળજીભાઈ પરમાર નામના એક વ્યક્તિએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.…
Read More » - Ahmedabad
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને લેવાયો મહત્વનો નિર્ણય
અમદાવાદ શહેરમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આ વખતે અમદાવાદ શહેરમાં…
Read More » - Ahmedabad
અમદાવાદમાં આવેલા 22 રૂમના આલીશાન મકાનમાં રોકાશે બાગેશ્વર બાબા
બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત આવી રહ્યાં છે. બાબા બાગેશ્વરનો ગુજરાતમાં ત્રણ સ્થળોએ કાર્યક્રમ યોજાવાનો છે. ત્યારે બાગેશ્વર…
Read More » - Gujarat
ગુજરાત આવતા પહેલા જ બાબા બાગેશ્વરનો વિરોધ શરૂ, ડ્રગ્સ ક્યાંથી આવે છે તેવી માહિતી આપવાનો ફેંકાયો પડકાર
દેશભરમાં જાણીતા અને સૌથી ચર્ચિત બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ગુજરાતમાં રાજકોટની મુલાકાત લેવાના છે. બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ…
Read More » - Gujarat
ઓમકારેશ્વરમાં હોડી પલટી ખાતા ભાવનગરનો ગુજરાતી પરિવાર ડૂબ્યો, એક બાળકનું મોત, એક વ્યક્તિ ગુમ
ઓમકારેશ્વરમાં નર્મદા નદીથી મોટી ઘટના સામે આવી છે. ખંડવા જિલ્લાના ઓમકારેશ્વરમાં ભારે પવન અને વરસાદના લીધે નર્મદા નદીમાં પ્રવાસીઓથી ભરેલી…
Read More » - Gujarat
પાટણમાં બે કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત, એકનું મોત, બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોતમાં વધારો…
Read More »