gujarat news
- Ahmedabad
મિત્રની પત્નીને કર્યું પ્રપોઝ અને પછી અચાનક એક દિવસ…
ભાઈબંધ એટલે સગા ભાઈ સમાન વ્યક્તિ કહેવાય પરંતુ ઘણી વખત એવી ખોટી વ્યક્તિ ભાઈબંધ બની જાય તો જીવનમાં મોટો ભૂકંપ…
Read More » - Gujarat
વિશ્વ યોગ દિવસે સુરતમાં રચાયો ઇતિહાસ, દોઢ લાખ લોકોએ યોગ કરીને ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું
વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે સુરતમાં યોજવામાં આવેલ રાજ્ય કક્ષાના યોગ દિવસ કાર્યક્રમમાં…
Read More » - Gujarat
સુરત : મૃત્યુ બાદ અંગોનું દાન કરનાર મહિલાની દીકરીનાં લગ્ન થયા, જેણે અંગ મેળવ્યાં હતા એ મહિલાએ કન્યાદાન કર્યું
અંગદાન ને મહાદાન ગણવામાં આવે છે અને તેને લઈને અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. જ્યારે આજે સુરત શહેર થી એવો…
Read More » - Ahmedabad
ઈરાનમાં બંધક બનાવવામાં આવેલ દંપતિ મામલામાં થયો સૌથી મોટો ખુલાસો
ઈરાનમાં અમદાવાદના દંપતીને બંધક બનાવવા બાબતમાં એક મોટી જાણકારી સામે આવી છે. ઈરાનમાં અપહરણ કરવામાં આવેલ ગુજરાતી દંપતીને RAW, IB…
Read More » - Ahmedabad
રથયાત્રામાં તોફાને ચડેલા આખલાએ ભાજપના પીઢ અગ્રણીના પરિવારના લોકોને અડફેટે લેતા સૌને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
ગતરોજ અષાઢી બીજ રથયાત્રામાં દિવસે શ્રદ્ધાળુઓ પોતાને ત્યાં નીકળતી રથયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા. આ દરમિયાન ડીસામાં આયોજિત રથયાત્રામાં એક…
Read More » - Ahmedabad
ગુજરાતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કરી મોટી આગાહી
બિપોરજોય વાવાઝોડાના લીધે ગુજરાતમાં ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે હવે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી…
Read More » - Ahmedabad
આસારામ-નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં સાક્ષી પર એસિડ ફેંકનાર આરોપી નવ વર્ષે ઝડપાયો
આસારામ કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.…
Read More » - Ahmedabad
ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પટેલ દંપતીએ કૃષ્ણના અવતાર ગણાવ્યા? જાણો શું છે સમગ્ર ઘટના…
અમેરિકા જવાની ઘેલછામાં લોકો કોઇપણ રસ્તો અપનાવવા માટે તૈયાર રહે છે. જ્યારે ક્યારેક તેમને આ જવું ભારે પડતું હોય છે…
Read More » - Gujarat
નાઈટડ્યુટી કરીને ઘરે જઈ રહેલા કારીગરને ટ્રક ચાલકે કચડી નાખતા ઘટનાસ્થળ પર જ મોત
સુરત શહેરનામાં પાંડેસરા વિસ્તારમાં આવેલ દક્ષેશ્વર ચોકડી પર એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. લૂમ્સનો એક કારીગર ચાલીને જઈ રહ્યો હતો…
Read More » - Ahmedabad
રથયાત્રાના રૂટ પર સર્જાઈ મોટી દુર્ઘટના, મકાનનો જર્જરિત ભાગ ધરાશાઈ થતા 20 થી વધુને ઈજા, એકનું મોત
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા નીકળી છે. એવામાં ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા…
Read More »