gujarat news
- Ahmedabad
પેટ્રોલપંપનો વકરો લઇને ઘરે જઈ રહેલા માલિકને રસ્તામાં બાઇક સવારોએ લૂંટી લીધા
કડી તાલુકામાં દિવસેને દિવસે સતત ગુનાખોરીમાં વધારો થઈ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. ચોરી,લૂંટફાટ અને હત્યાના કિસ્સાઓ કડી…
Read More » - Ahmedabad
પતિની ઈચ્છા જ ના થતા પત્નીએ આખરે કર્યુ આ કામ
પહેલાના જમાનામાં લોકો જેની સાથે લગ્ન કરે તેની સાથે જીવનભર રહીને એકબીજાને ખૂબ પ્રેમ કરતા અને જીવન ગુજરાત હતા. પરંતુ…
Read More » - Ahmedabad
વિદેશ જવા માટે ખોટો રસ્તો અપનાવતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો, હેરકાયદેસર રીતે અમેરિકા જઈ રહેલ દંપતિનું ઈરાનમાં કરાયું અપહરણ
આપણે ત્યાં વિદેશ જઈને સેટ થવું તેવું ઘણા લોકોનું સપનું હોય છે. પરંતુ કેટલાક લોકો આ સપનાને પૂરું કરવા માટે…
Read More » - Ahmedabad
કેનેડામાં ચાર દિવસથી ગુમ થયેલા ગુજરાતી યુવકનું ભેદી સંજોગોમાં મોત, નદીમાંથી મળ્યો મૃતદેહ
કેનેડાથી એક દુઃખદ ઘટના સામે આવી છે. કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકનું શંકાસ્પદ મોત થયાની જાણકારી સામે આવી છે. વિશય…
Read More » - Gujarat
અમરેલીમાં ભયાનક ઘટના : ઘરમાં સુતેલા બે યુવકોને જીવતા સળગાવવાનો કરાયો પ્રયાસ
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. અમરેલીના…
Read More » - Ahmedabad
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અમદાવાદમાં વરસાદને લઈને કરી મોટી આગાહી
આજે અમદાવાદમાં 146 મી રથયાત્રા રંગેચંગે નીકળવાની છે. એવામાં આજે વરસાદ વરસશે કે નહીં તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ…
Read More » - Gujarat
માતાપિતા માટે લાલબત્તી સમાન વધુ એક કિસ્સો, સુરતના પાંડેસરામાં ઘરની બારીમાંથી નીચે પટકાતા બાળકીનું મોત
સુરત શહેરથી એક દુઃખદ ઘટના સામે આવી છે. સુરત શહેરમાં ચોથા માળ પરથી નાની બાળકી પડી જતા તેનું કરુણ મોત…
Read More » - Ahmedabad
માતાએ મોબાઈલ છીનવી લેતા દીકરીએ હત્યા કરવાનો બનાવ્યો પ્લાન
આજ કાલના બાળકોને મોબાઇલની લત લાગી જતા તેઓને જો મોબાઈલથી દૂર કરવામાં આવે તો તેઓ ઘણી વખત ના કરવાનું કરી…
Read More » - Gujarat
સુરતમાં યુવકે અચાનક જ સ્કૂલ બસ નીચે પડતું મૂકીને કર્યો આપઘાત, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ બોમ્બે માર્કેટ પાસે આવેલ ઇશ્વરકૃપા સોસાયટી નજીક ચાલીને જઈ રહેલો એક યુવકે સામેથી આવી રહેલ…
Read More » - Ahmedabad
જાણો શુ છે ભગવાન જગન્નાથના મંદિરના વર્ષો જુના ધોળી દાળ અને કાળી રોટીના પ્રસાદનું મહત્વ
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે…
Read More »