gujarat news
- Ahmedabad
બાળકીનું અપહરણ કરીને હોટેલ પાસે મૂકી દીધી અને પછી….
બાળકોના અપહરણના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આવું જ કંઈક અમદાવાદમાં સામે આવ્યું છે. જ્યાં સાળા બનેવીએ સાથે…
Read More » - Crime
ચિકન બિરયાનીની લારી પર ગાય ના માંસ વાળા સમોસા વેચતો હતો, ગુજરાત પોલીસે કરી ધરપકડ
સમોસા એક એવી વસ્તુ છે જે દેશના દરેક ભાગમાં ખૂબ જ પ્રખ્યાત છે. જો તમે સમોસા ખાવાના શોખીન છો તો…
Read More » - Gujarat
જામનગરમાં જમીન વિવાદમાં 65 વર્ષીય વૃદ્ધની હત્યા, વૃદ્ધ ખેડૂત પર હુમલો કરી કાર ચડાવી દીધી
જામનગરથી જમીન વિવાદમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામ શિકારીથી હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ…
Read More » - Ahmedabad
એકલતા દૂર કરવા બીજા લગ્ન કરેલા વૃદ્ધને બીજી પત્નીએ કહી એવી વાત કે વૃદ્ધ ક્યારેય ન બાંધી શક્યા શારીરિક સંબંધ
અમદાવાદમાં રહેતા એક વૃદ્ધએ પોતાની એકલતા દૂર કરવા માટે થઈને બીજા લગ્ન કર્યા હતા. પરંતુ આમ કરવું વૃદ્ધને ભારે પડ્યું…
Read More » - Ahmedabad
બિપોરજોય વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની મહત્વની આગાહી
અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપોરજોય વાવાઝોડાના લીધે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડું હવે ધીરે-ધીરે તાકાતવર બનશે. હવામાન વિભાગ મુજબ, બિપોરજોય વાવાઝોડું પોરબંદર…
Read More » - Gujarat
નેપાળથી રોજગારની શોધમાં આવેલ પ્રેમીઓએ લાખો રૂપિયાની કરી લૂંટ
રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હદવિસ્તારમાં ચાર દિવસ અગાઉ એક ઘરમાંથી લૂંટની ઘટના સામે આવી હતી. ત્યારે રાજકોટ પોલીસે આ…
Read More » - Ahmedabad
બિપોરજોય ચક્રવાતને પગલે દેશના 8 રાજ્યોને કરાયા એલર્ટ, ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે પરિસ્થિતિ ગંભીર
અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપોરજોય ચક્રવાતને લઈને ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. બિપોરજોય ચક્રવાત પોરબંદરથી માત્ર 900 કિલોમીટર જ…
Read More » - Ahmedabad
ડીંગુચા પરિવારના મૃત્યુના કેસમાં કેનેડા પોલીસે અમદાવાદ સહિતના સ્થળોએ શરૂ કરી તપાસ
કેનેડામાં ડિંગુચા ગામના પટેલ પરિવારના 4 સભ્યોના મોત બાદ આ મામલો ચર્ચાનો વિષય બનેલો છે. તેને લઈને સતત પોલીસ દ્વારા…
Read More » - Ahmedabad
બિપોરજોય વાવાઝોડા આજથી શરુ થશે, પાંચ દિવસ સુધી શહેરોમાં વરસાદી માહોલ બનશે
ગુજરાતના દરિયાકાંઠા તરફ બિપોરજોય વાવાઝોડું ધીરે-ધીરે આગળ વધી રહ્યું છે. તેના લીધે 11 થી 13 જૂન વચ્ચે અત્યંત તીવ્ર ગતિએ…
Read More » - Ahmedabad
ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં એક અથવા બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓને લઈને કરી મોટી જાહેરાત
ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડના નાપાસ વિધાર્થીઓને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ,…
Read More »