gujarat news
- Ahmedabad
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ચોમાસાને લઈને કરી આગાહી, આ તારીખના ગુજરાતમાં બેસી શકે છે ચોમાસું
ગુજરાતમાં ચોમાસું ક્યારેય બેસશે છે તેને લઈને મોટી જાણકારી સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી…
Read More » - Ahmedabad
અપહરણનો ભોગ બનેલ સગીરાને બચાવીને પોલીસે બળાત્કાર કરવા જતાં આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો
ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે કોની પર વિશ્વાસ કરવો એ પણ એક મોટો સવાલ ઉભો થતો…
Read More » - Gujarat
લોકો થઈ રહ્યા હતા પાણી માટે પરેશાન, પાલિકાએ ખોદકામ કર્યું તો પાઇપલાઇનમાંથી મળી યુવતીની લાશ
પાટણથી આશ્ચર્યચકિત કરનારી ઘટનાઓ સામે આવ્યો છે. પાટણના સિદ્ધપુરના શેરી વિસ્તારમાં પાણીની પાઇપલાઇન માંથી યુવતીની લાશ મળી આવી હોવાની બાબત…
Read More » - Ahmedabad
નોકરી અપાવવાની લાલચ આપીને યુવતીને લઈ ગયા રૂમમાં અને પછી….
આજકાલ નોકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ બન્યું છે ત્યારે ઘણી વખત નોકરી ઇચ્છુક લોકોને લાલચ આપીને તેમની સાથે ઘણું ખોટું…
Read More » - Ahmedabad
ચોમાસાની ઋતુને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, ચોમાસા પહેલાના સંકેતો દેખાયા
આ વર્ષની ઉનાળાની ઋતુમાં તો કમોસમો વરસાદ અને છેલ્લે છેલ્લે કાળઝાળ ગરમી પડી. બસ હવે સૌ કોઇ રાહ જોઈ રહ્યું…
Read More » - Gujarat
સાયલા-ચોટીલા હાઇવે પર કારનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત, બેનું મોત, પાંચ લોકો ઈજાગ્રસ્ત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોતમાં વધારો…
Read More » - Ahmedabad
હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં હજુ પણ ગરમીનો પ્રકોપ વધશે
રાજ્યમાં કમોસમી વરસાદના વિરામ બાદ હાલ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને મોટી આગાહી…
Read More » - Gujarat
ડોક્ટર અતુલ ચગ આપઘાત કેસમાં મોટી કાર્યવાહી, સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં જાણીતા ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસને લઈને મોટી જાણકારી સામે આવી છે. જુનાગઢથી ભાજપના સાંસદ રાજેશ…
Read More » - India
તેજ પ્રતાપ યાદવે ખુલાસો કર્યો કે તેમનો જન્મ કોના કારણે થયો છે
બિહાર સરકારના પર્યાવરણ, વન અને ક્લાઈમેટ ચેન્જ મંત્રી અને લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ (Tej Pratap Yadav) જે અવારનવાર…
Read More » - Gujarat
ઓમકારેશ્વરમાં હોડી પલટી ખાતા ભાવનગરનો ગુજરાતી પરિવાર ડૂબ્યો, એક બાળકનું મોત, એક વ્યક્તિ ગુમ
ઓમકારેશ્વરમાં નર્મદા નદીથી મોટી ઘટના સામે આવી છે. ખંડવા જિલ્લાના ઓમકારેશ્વરમાં ભારે પવન અને વરસાદના લીધે નર્મદા નદીમાં પ્રવાસીઓથી ભરેલી…
Read More »