gujarat
- Ahmedabad
અમદાવાદમાં નાગાલેન્ડના યુવક પર થયેલ હુમલાના પડઘા ગુજરાત બહાર પડ્યા, આ રાજ્યના મુખ્યમંત્રીએ લખ્યો પત્ર
અમદાવાદ શહેરના ચાણકપુરી વિસ્તારમાં નાગલેન્ડના યુવક પર થયેલ હુમલાની ઘટના અમદાવાદ પુરતી સીમિત રહી નથી. નાગલેન્ડના મુખ્યમંત્રીએ આ મામલે ગુજરાતના…
Read More » - Ahmedabad
બાળકીનું અપહરણ કરીને હોટેલ પાસે મૂકી દીધી અને પછી….
બાળકોના અપહરણના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આવું જ કંઈક અમદાવાદમાં સામે આવ્યું છે. જ્યાં સાળા બનેવીએ સાથે…
Read More » - Gujarat
જામનગરમાં જમીન વિવાદમાં 65 વર્ષીય વૃદ્ધની હત્યા, વૃદ્ધ ખેડૂત પર હુમલો કરી કાર ચડાવી દીધી
જામનગરથી જમીન વિવાદમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામ શિકારીથી હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ…
Read More » - Gujarat
સુરતના પાલિકાની ગાડીની અડફેટે આવી બે બાળકી, એકનું મોત એક ગંભીરરીતે ઈજાગ્રસ્ત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત…
Read More » - Ahmedabad
એકલતા દૂર કરવા બીજા લગ્ન કરેલા વૃદ્ધને બીજી પત્નીએ કહી એવી વાત કે વૃદ્ધ ક્યારેય ન બાંધી શક્યા શારીરિક સંબંધ
અમદાવાદમાં રહેતા એક વૃદ્ધએ પોતાની એકલતા દૂર કરવા માટે થઈને બીજા લગ્ન કર્યા હતા. પરંતુ આમ કરવું વૃદ્ધને ભારે પડ્યું…
Read More » - Ahmedabad
બિપોરજોય વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલની મહત્વની આગાહી
અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપોરજોય વાવાઝોડાના લીધે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડું હવે ધીરે-ધીરે તાકાતવર બનશે. હવામાન વિભાગ મુજબ, બિપોરજોય વાવાઝોડું પોરબંદર…
Read More » - Gujarat
નેપાળથી રોજગારની શોધમાં આવેલ પ્રેમીઓએ લાખો રૂપિયાની કરી લૂંટ
રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હદવિસ્તારમાં ચાર દિવસ અગાઉ એક ઘરમાંથી લૂંટની ઘટના સામે આવી હતી. ત્યારે રાજકોટ પોલીસે આ…
Read More » - Ahmedabad
બિપોરજોય ચક્રવાતને પગલે દેશના 8 રાજ્યોને કરાયા એલર્ટ, ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે પરિસ્થિતિ ગંભીર
અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપોરજોય ચક્રવાતને લઈને ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. બિપોરજોય ચક્રવાત પોરબંદરથી માત્ર 900 કિલોમીટર જ…
Read More » - Ahmedabad
તંત્રની ઉદાસીનતા તો જુઓ, અમદાવાદમાં અત્યંત ગંભીર રીતે જર્જરિત બ્રીજનું સમારકામ પણ મીડિયા રિપોર્ટ પછી તંત્રએ શરૂ કર્યું
ગુજરાતભરમાં હાલ બ્રિજની બનાવટથી લઈને બ્રિજના ચાલી રહેલ સમારકામમાં તંત્ર દ્વારા ખૂબ આળસ કરવામાં આવી રહી છે. જેના મારને બ્રિજની…
Read More » - Ahmedabad
ડીંગુચા પરિવારના મૃત્યુના કેસમાં કેનેડા પોલીસે અમદાવાદ સહિતના સ્થળોએ શરૂ કરી તપાસ
કેનેડામાં ડિંગુચા ગામના પટેલ પરિવારના 4 સભ્યોના મોત બાદ આ મામલો ચર્ચાનો વિષય બનેલો છે. તેને લઈને સતત પોલીસ દ્વારા…
Read More »