Astrology

આસોપાલવના પાનના આ ઉપાય પતિ પત્નીના સંબંધને બનાવશે મજબૂત

વાસ્તુશાસ્ત્રમાં વૈવાહિક જીવનને લઈને ઘણા બધા નિયમો બનાવવામાં આવ્યા છે અને જો આ નિયમનું પાલન કરવામાં આવે તો વાસ્તુદોષથી દૂર રહી શકાય છે તેમાંથી જ એક આસોપાલવના પાન વિશે જણાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવે છે કે જો પતિ પત્ની વચ્ચે તણાવ રહે છે અથવા તો બંનેમાં પણ બનાવ રહે છે તો તેને દૂર કરવા માટે આસોપાલવના પાનનો ઉપયોગ ખૂબ જ લાભકારી છે.

આમ તો ક્યાંય પણ તમને આસોપાલવના પાન આસાનીથી મળી જશે લગભગ લોકો તેને ઘરની બહાર ઉગાડતા હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ઝાડને લગાવવાથી ઘરમાં નકારાત્મકતા આવતી નથી અને તેની સાથે જ ઘરમાં લોકો શાંતિથી રહે છે, અને ત્યાં જ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ઝાડના પાનના ઉપાયથી પતિ પત્ની વચ્ચેના અણ બનાવ દૂર થઈ જાય છે અને તેમની વચ્ચે પ્રેમ વધે છે એવામાં આવો જાણીએ આસોપાલવના પાનના સરળ ઉપાય.

જો તમારા જીવનસાથી સાથે સાથે તણાવ ભર્યું જીવન પસાર કરી રહ્યા છો અથવા તો પતિ પત્ની વચ્ચે અણ બનાવશે તો તેને દૂર કરવા માટે આસોપાલવના પાનનો ઉપાય ખૂબ જ લાભકારી સાબિત થશે. તેની માટે તમારે આસોપાલવના સાત પાન લઈને ઘરમાં ભગવાનની સામે મુકો ત્યારબાદ આ પાન સુકાઈ જાય ત્યારે તેને હટાવીને નવા સાત પાન મૂકો. વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવાથી અમુક જ દિવસમાં દાંપત્ય સંબંધમાં ચાલી રહેલ તણાવ સમાપ્ત થઈ જશે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની સામે આસોપાલવનું ઝાડ લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને તેની સાથે જ ઘરમાં શાંતિ અને ખુશનુંમાં વાતાવરણ રહે છે.

એવી માન્યતા છે કે દેવી-દેવતાઓને આસોપાલવના પાન ચઢાવવાથી તમને મનગમતું ફળ મળે છે કહેવામાં આવે છે કે આમ કરવાથી ભગવાન ખૂબ જ જલ્દી ખુશ થાય છે.

જો તમે ન ઈચ્છતા હોવ તેમ છતાં દરરોજ ઝઘડા અને મન મોટાવ ની સમસ્યાથી પસાર થઈ રહ્યા છો અથવા તો વૈવાહિક જીવનમાં અડચણ આવી રહી છે તો આસોપાલવના પાનને પાણીમાં ઉમેરીને તેનું સ્નાન કરો. અને સ્નાન કર્યા બાદ આસોપાલવના પાનની પીપળાના ઝાડની પાસે મૂકો. દરરોજ 42 દિવસ સુધી આમ કરવાથી વૈવાહિક જીવનમાં ફરીથી ખુશીઓ આવે છે.