- Gujarat
સુરતમાં યુવકે જન્મદિવસે રસ્તા પર તલવારથી કેક કાપી, પણ પછી થયું આવું
Surat : આજકાલ યુવકો પોતાના જન્મદિવસ મનાવવા માટે અવનવા ખેલ કરતા જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી તલવાર વડે કેક…
Read More » - Ahmedabad
આ વર્ષે ખેડૂતોને ભારે નુકસાની: આજે પણ વરસાદ અને હજુ આવતીકાલે પણ આગાહી
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો હોવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે આજે પણ રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર,જામનગરમાં…
Read More » - Ahmedabad
હિંમતનગર: આઈસર નીચે કચડાતાં મહિલા પોલીસકર્મી શીતલ પટેલ અને તેના પતિનું કરૂણ મોત, 7 માસના 2 બાળક નોંધારા બન્યા
પ્રાંતિજના વડવાસા ગામના જીગ્નેશભાઈ તેમના પત્ની સાથે મંગળવારે એક્ટિવા લઈ હિંમતનગરના કાંકણોલ સ્વામિનારાયણ મંદિર દર્શન કરી પત્નીને સોનાસણ ગામે મૂકવા…
Read More » - Crime
12માં ધોરણમાં ભણતા છોકરાએ છોકરીઓના ફોટો એડિટ કરીને TIKTOK પર વિડીયો મુક્યો, પછી આવી રીતે ફસાયો
સમાચાર એજન્સી આઈએએનએસ અનુસાર આઝમગઢ પોલીસે મંગળવારે 18 વર્ષીય આરોપી પંકજ સાહનીની ધરપકડ કરી હતી. સાહનીએ પોલીસને જણાવ્યું હતું કે…
Read More » - Bjp
મહારાષ્ટ્ર વિવાદ બોલ્યા અમિત શાહ: શિવસેના વિશે કહ્યું, “6 મહિના છે બનાવી લો સરકાર”
મહારાષ્ટ્રમાં એક પણ પક્ષ સરકાર બનાવવા માટે બહુમત સાબિત ન કટી શકતા આખરે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું…
Read More » - Bjp
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા રાજ્યપાલે કરી ભલામણ: એનસીપી, શિવસેના પણ બેકફૂટ પર
મહારાષ્ટ્રમાં આ વખતે એક પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળી નથી ત્યારે કોણ સરકાર બનાવશે એ મામલે છેલ્લા 20 દિવસથી ખેંચતાણ…
Read More » - Bollywood
દિગ્ગ્જ ગાયિકા લતા મંગેશકરની સ્થિતિ નાજુક, ICUમાં વેન્ટિલેટર પર રખાયા
ભારતરત્ન અને દિગ્ગ્જ ગાયિકા લતા મંગેશકરની તબિયત હાલ નાજુક જણાવવામાં આવી રહી છે. તેઓને હાલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.…
Read More » - Gujarat
ખેડૂતો માટે માઠા સમાચાર: ફરી એકવાર રાજ્યમાં આ દિવસોમાં વરસાદની આગાહી,
Gujarat : રાજ્યમાં આ વર્ષે એક પછી એક વાવાઝોડા અને વરસાદે ખેડૂતોને પરેશાન કર્યા છે ત્યારે હજી વરસાદ અટકવાનું નામ…
Read More » - Bjp
હવે ભાજપ-શિવસેના ના રસ્તા અલગ: મોદી સરકારમાંથી રાજીનામું આપીને શિવસેનાના સાંસદે શું કહ્યું, જાણો
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શિવસેનાને સમર્થન આપવું કે નહીં એ માટે કોંગ્રેસ અને 3એનસીપાઇ ટોચના નેતાઓની બેઠક બોલાવી છે. આ…
Read More » - India
બહાદુરશાહના વંશજે કહ્યું, રામ મંદિર માટે હું એક સોનાની ઈંટ આપીશ
અયોધ્યા વિવાદીત જમીન પર ગઈકાલે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો છે કે અયોધ્યાની જમીન પર Ram mandir બનાવવામાં આવશે ત્યારે…
Read More »