Crime
-
હે માતાજી.. ગુજરાતના ખુબ જ પ્રખ્યાત મંદિરમાં પૂજારીએ ચોરી કરી
લાખો ભક્તોની આસ્થાનું પ્રતિક ગણાતા ગિરનાર પર્વત પર સ્થિત અંબાજી મંદિર પરિસરમાં તાજેતરમાં એક શરમજનક ઘટના સામે આવી છે. 12…
Read More » -
સુરતમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળ્યા
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણિયા કણદે રોડ પર સ્થિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર…
Read More » -
નિર્દોષ યુવકનો ભોગ લેનાર થારચાલક ઋષિકાને બચાવવામાં પોલીસને ફીણ આવી ગયા
સંસ્કારી નગરી વડોદરામાં મોડીરાત્રે શહેરના પશ્ચિમ વિસ્તારમાં થયેલા ભયાનક અકસ્માતમાં લગ્ન પ્રસંગમાંથી પૂરપાટ ઝડપે થાર કાર હંકારતી 19 વર્ષીય યુવતીએ…
Read More » -
હુમલા કેસમાં જયરાજ આહિરના જામીન મંજૂર,જેલ બહાર આવશે
બગદાણામાં બનેલી હિંસક ઘટના અને નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં છેલ્લા બે અઠવાડિયાથી જેલમાં રહેલા જયરાજ આહિર સહિત તમામ…
Read More » -
સરકાર હસ્તક વહીવટ છતાં સેવન્થ ડે સ્કૂલમાં ફરી બબાલ,ધોરણ 7ના સ્ટુડન્ટના શર્ટ પર બ્લેડ મારી
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ ફરી એક વખત ગંભીર વિવાદમાં આવી છે. શાળામાં ધોરણ-7માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર ત્રણ વિદ્યાર્થીઓએ…
Read More » -
નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં માયાભાઈના પુત્ર જયરાજ આહીરની ધરપકડ
નવનીત બાલધિયા પર થયેલા ચકચારી હુમલા કેસમાં SITની તપાસ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. શરૂઆતથી જ જેમના પર ગંભીર…
Read More » -
રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર
ગોંડલના ચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં મુખ્ય આરોપી રાજદીપસિંહ જાડેજાને ગોંડલ કોર્ટ તરફથી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આ આદેશ…
Read More » -
સુરતમાં નશામાં ધુત સો. મીડિયા ઇન્ફ્લુએન્સરે બે બાઇકસવારને ઉડાવ્યા
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ગઈ રાત્રે એક ગંભીર અને ચકચાર મચાવતી અકસ્માતની ઘટના બની છે. ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી…
Read More » -
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીને ગોળી મારી પોતે પણ જીવન ટુંકાવ્યું
અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં મોડી રાત્રે એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. કોંગ્રેસ નેતા…
Read More »