Ahmedabad
-
ગુજરાતની સ્થિતિ ચિંતાજનક: એક જ દિવસમાં 326 નવા કેસ સાથે કુલ 4721 કેસ
ગુજરાતમાં કોરોના ના કેસ ઘટવાનું નામ જ નથી લઇ રહ્યા ત્યારે આજે 300 થી વધુ નવા કેસ સામે આવ્યા છે.…
Read More » -
ગુજરાતના આ 9 જિલ્લાઓ સહીત દેશના 130 જિલ્લાઓ રેડ ઝોન જાહેર કરાયા, આ જિલ્લાઓમાં લોકડાઉન હટશે કે નહીં જાણો
કોરોના વાયરસ ની મહામારી એ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે દેશના જુદા જુદા જિલ્લાઓની પરિસ્થિતિ અનુસાર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તેમને…
Read More » -
આ PSI ભાવનાબહેનની થઇ રહી છે ચારે-કોર ચર્ચા,પરિવાર ની ચિંતા પહેલા લોકોની સલામતી માટે ખડેપગે,
અત્યારે ગુજરાત,ભારત સહિત આખી દુનિયા કોરોનાની ઝપેટમાં છે ત્યારે આરોગ્ય અને પોલીસ ખાતું જ્યારે લોકો માટે વરદાનરૂપ સાબિત થઇ રહ્યું…
Read More » -
ગુજરાતમાં કોરોના મામલે મોટો ધડાકો: એક જ દિવસમાં 300 થી વધુ કેસ આવ્યા, 234 કેસ તો માત્ર અમદાવાદમાં
આરોગ્ય સચિવ જયંતિ રવિએ કોરોના ની અપડેટ આપતા જણાવ્યું કે, રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 308 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે…
Read More » -
ગુજરાતની સ્થિતિ ગંભીર: 24 કલાકમાં 226 કેસ સાથે રાજ્યમાં કુલ 3774 કેસ, 181 મોત, એકલા અમદાવાદમાં જ 2543 કેસ
દેશભરમાં કોરોના એ હાહાકાર મચાવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ સ્થિતિ હવે ગંભીર બની ચુકી છે.લોકડાઉન, કર્ફ્યુ, હોટસ્પોટ બધું જ કર્યા…
Read More » -
લોકડાઉનનો 35મો દિવસ: ગુજરાતમાં 6 દિવસમાં 1100 કેસ સામે આવ્યા, કુલ કેસ 3548
લોકડાઉન નો આજે 35મો દિવસ છે અને દેશ સહીત રાજ્યમાં કોરોના નો કહેર યથાવત છે. ગઈકાલ ના આંકડા મુજબ ગુજરાતમાં…
Read More » -
ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા બદરુદ્દીન શેખ નું કોરોના ને કારણે નિધન, SVP હોસ્પિટલમાં લીધા અંતિમશ્વાસ
અમદાવાદ સહીત રાજ્યમાં કોરોના વાયરસ હવે બેકાબુ બની રહ્યો છે. કોરોના વાયરસે પોલિકર્મીઓ તેમજ આરોગ્ય કર્મચારીઓને પણ શિકાર બનાવ્યા છે…
Read More » -
રંગ બદલતી સરકાર: ગઈકાલે કહ્યું દુકાનો ખુલશે, આજે કહ્યું દુકાનો બંધ રહેશે
ગુજરાતમાં શનિવારે 256 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે અને કુલ કેસનો આંકડો 3071 પર પહોંચ્યો છે. ગઈકાલે કેન્દ્ર સરકારના આદેશ…
Read More » -
રાજ્યમાં કોરોના કુલ કેસ 3000 ને પાર, એકલા અમદાવાદમાં 2003 કેસ, જંયતી રવિએ કહ્યું લડાઈ હજુ 2 મહિના ચાલશે
આરોગ્ય વિભાગના આરોગ્ય સચિવે રાજ્યમાં કોરોના કેસ ની વિગતો આપતા જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 256 કેસો નોંધાયા છે. અમદાવાદમાં…
Read More » -
વ્યસનીઓ માટે મોટા સમાચાર: ગુટખા,તમાકુ વેચનાર દુકાનો ખુલશે કે નહીં, જાણો
કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ફક્ત થોડીક દુકાન જ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. ગૃહ…
Read More »