Ahmedabad
-
ઇસ્કોન બ્રીજ અકસ્માતના આરોપી તથ્ય પટેલે કોર્ટમાં કરી અરજી, જાણીને થઈ જશો ચકિત….
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કાર થી અકસ્માત સર્જાતા નવ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન…
Read More » -
ઇસુદાન ગઢવીના ગુજરાતમાં આપ અને કોંગ્રેસ પક્ષ સાથે મળીને લોકસભા ચુંટણી લડવાના નિવેદન પર કોંગ્રેસનું મોટું નિવેદન
લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં રાજકારણ શરુ થઈ ગયું છે. એવામાં આમ આદમી પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ઈસુદાન ગઢવી દ્વારા મોટું નિવેદન…
Read More » -
રાજ્યમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, પાંચ દિવસ સુધી માછીમારી માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો
રાજ્યમાં આગામી સમયમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એક પણ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી ભારે…
Read More » -
જમીનની તકરારમાં 4 લોકોએ જાતિસુચક અપશબ્દો બોલીને વહીવટકર્તા પર કર્યો હુમલો, કઠલાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયી ફરિયાદ
કઠલાલ તાલુકાનાના ઘોઘાવાડા નામના ગામ ખાતે જમીનની તકરારમાં ચાર લોકોએ મળીને જમીનના વહીવટકર્તા પર હુમલો કરતાં સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો…
Read More » -
અડાલજ-ગાંધીનગર હાઈવે પર બસનો સર્જાયો અકસ્માત, ઈજાગ્રસ્ત બસ ડ્રાઈવર અને ક્લિનરને સારવાર માટે ખસેડાયા
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત…
Read More » -
૨૫ વર્ષીય મહિપાલસિંહ વાળા શહીદ: ગર્ભવતી પત્ની અંતિમ દર્શન કરવા પહોચતા જ સૌ કોઈ રડી પડ્યા,સંતાનનું મોઢું જોયા વગર જ મહિપાલસિંહની વિદાય
જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં મૂળ સુરેન્દ્રનગરના અને હાલ અમદાવાદમાં રહેતા 25 વર્ષીય જવાન મહિપાલસિંહ વાળા શહીદ થયા છે.…
Read More » -
મહિપાલસિંહની અંતિમયાત્રામાં મુખ્યમંત્રી પહોંચ્યા, શહીદના દર્શન કરવા ભારે ભીડ જામી
જમ્મુ-કાશ્મીરના કુલગામમાંથી આજે એક મોટી ઘટના સામે આવી હતી. જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે શુક્રવારના રોજ થયેલ અથડામણમાં સેનાના…
Read More » -
રાજ્યના વાતાવરણમાં આવશે મોટો પલટો, વરસાદ, અસહ્ય ગરમી તેમજ ચક્રવાતને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
અંબાલાલ પટેલે ગુજરાત ના વાતાવરણને લઈને મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું કે બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનનો ઘેરાવો મોટો બન્યો…
Read More » -
બે વર્ષથી ભાગતા ફરતા અમદાવાદના કુખ્યાત બુટલેગરના બંને પુત્રોની ગાંધીનગર LCB એ કરી ધરપકડ
અમદાવાદ શહેરના કુખ્યાત બુટલેગર એવા રાજુભાઇ ઉર્ફે રાજુ ગેંડી રૂપચંદ કૃષ્ણનાણીના બે પુત્રોની કલોલ ખાતે આવેલ આંબેડકર ત્રણ રસ્તા ખાતે…
Read More » -
ચાલુ કારમાં બહાર નીકળીને સ્ટંટ કરનાર કિશોરના પિતા વિરુદ્ધ સુરત પોલીસે કરી કાર્યવાહી
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા ની ઘટના પછી સમગ્ર રાજ્યમાં ટ્રાફિક ડ્રાઇવ ચલાવવામાં આવી…
Read More »