Ahmedabad
-
૯ લોકોનો જીવ લેનાર તથ્ય પટેલને લઈને થયો વધુ એક ખુલાસો, ૬ મહિના પહેલા ગાંધીનગરના એક મંદિરમાં કાર ઘુસાડી દીધી હતી
ઇસ્કોન બ્રિજ પર 20 તારીખના રોજ જેગુઆર કાર દ્વારા ભયંકર અકસ્માત સર્જવામાં આવ્યો હતો. જેમાં નવ લોકોના મોત નીપજ્યા હતા.…
Read More » -
કેનેડા રોડ અકસ્માતમાં મૃત્યુ પામનાર વર્સીલ પટેલના મૃતદેહને ભારત લાવવા લોકોએ ઉદારતા દાખવીને કર્યું દાન
કેનેડામાં રોડ અકસ્માતમાં અમદાવાદના 19 વર્ષના વર્સિલ પટેલનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેના મૃતદેહ ને ભારત પરત લાવવા માટે લોકો દ્વારા…
Read More » -
રાજ્યમાં આંખ આવવાના કેસોમાં ધરખમ વધારો, આ રોગથી બચવા રાખો આટલી કાળજી
રોગચાળાએ હાલ રાજ્યમાં ભરડો લીધો છે. હાલ ચોમાસાની ઋતુ હોવાના કારણે પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગ તો લોકોને થઈ જ રહ્યા…
Read More » -
ઇસ્કોન બ્રિજ અકસ્માતને લઈને મોટા સમાચાર, પોલીસ તથ્ય પટેલ વિરુદ્ધ આજે કરી શકે છે ચાર્જશીટ ફાઈલ
ઇસ્કોન બ્રિજ પર 20 તારીખના રોજ જેગુઆર કાર દ્વારા ભયંકર અકસ્માત સર્જવામાં આવ્યો હતો. જેમાં 10 લોકોના મોત નીપજ્યા હતા.…
Read More » -
હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી, આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ
દેશભરમાં ચોમાસું કહેર વર્તાવી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 26 જુલાઈ સુધી પશ્ચિમ તટ પર…
Read More » -
વડોદરા હીટ એન્ડ રનના ઘટનામાં ઈજાગ્રસ્ત મહિલા હોશમાં આવતા પોલીસને આપ્યો પડકાર
રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓ માં વધારો થઈ રહ્યો છે. ત્યારે આવી જ એક ઘટના વડોદરાના માંજલપુર થી સામે આવી છે.…
Read More » -
અકસ્માત સમયે કેટલી સ્પીડમાં હતી તથ્ય પટેલની કાર? જેગુઆર કંપનીના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો..
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલ અકસ્માતમાં 10 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે હવે આ ઘટનાનો આરોપી તથ્ય પટેલને લઈને સતત…
Read More » -
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાના ચોથા રાઉન્ડને લઈને કરી મોટી આગાહી
ગુજરાતના વરસાદના ત્રીજા રાઉન્ડમાં ભારે વરસાદ વરસ્યો હતો. જ્યારે હવે વરસાદે થોડો વિરામ લીધો છે. પરંતુ હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ…
Read More » -
DYSP એ ભૂમિકા ભજવતા તથ્ય પટેલ પર નહોતી થઈ ફરિયાદ, જાણો શુ છે સમગ્ર મામલો?
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર ગત બુધવારના રોજ મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે આ…
Read More » -
ઇસ્કોન બ્રિજ અકસ્માત સર્જનાર તથ્ય પટેલને લઈને થયો મોટો ખુલાસો, આ તારીખના રોજ શીલજમાં સર્જ્યો હતો અકસ્માત
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર જગુઆર કાર થી અકસ્માત સર્જાતા નવ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત…
Read More »