Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
લુણાવાડા સરકારી હોસ્પિટલના કર્મચારીએ કરી આત્મહત્યા, હોસ્પિટલમાં સ્ટાફ પર લગાવ્યો ગંભીર આરોપ
રાજ્યમાં સતત આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે આવી જ…
Read More » -
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વાવાઝોડાને લઈને કરી અત્યાર સુધીની સૌથી મોટી આગાહી
રાજ્યમાં સતત ગરમી બાદ હવે વરસાદી માહોલ બનતો જોવા મળી રહ્યો છે. કેમકે તેને લઈને સતત હવામાન વિભાગ દ્વારા આગાહીઓ…
Read More » -
મોરબીમાં બાઈક અને કાર વચ્ચે અકસ્માત, બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત…
Read More » -
Cyclone Biparjoy : ઝડપથી આગળ વધી રહ્યું છે ચક્રવાતી તોફાન ‘બિપરજોય’, આ રાજ્યોમાં ભારે તબાહી મચાવી શકે છે
Cyclone Biparjoy : દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનું મજબૂત હવાનું દબાણ ક્ષેત્ર છેલ્લા 3 કલાક દરમિયાન 11 કિમી પ્રતિ કલાકની ઝડપે…
Read More » -
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈને કરી નવી આગાહી
હવામાન નિષ્ણાત અબાલાલ પટેલ દ્વારા વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે…
Read More » -
જામનગરના હૃદય રોગના નિષ્ણાત ડો. ગૌરવ ગાંધીનું હાર્ટ એટેકથી અવસાન
જામનગરના હૃદય રોગના નિષ્ણાત ડો. ગૌરવ ગાંધીનું હાર્ટ એટેક નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્રના તેમજ જામનગર ના…
Read More » -
ગુજરાત માટે ચિંતાનો વિષય, બિહારમાં પત્તાના મહેલની જેમ તૂટી પડેલા બ્રિજના કોન્ટ્રાકટર પાસે જ ગુજરાતના આ બ્રિજનો કોન્ટ્રાકટ
બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર 1717 કરોડ રૂપિયાના ખર્ચે ભાગલપુરના સુલ્તાનગંજથી ખગડિયાના અગુવાની સુધી બની રહેલો બ્રિજ પત્તાના મહેલની જેમ…
Read More » -
ગુજરાતનો વધુ એક સમાજ પરિવર્તનના પંથે, સામાજિક પ્રસંગોમાં થતા ખોટા ખર્ચને બંધ કરવા લેવાયો નિર્ણય
લગ્ન અને મરણ પ્રસંગોમાં સામાજિક કેટલાક રીતરિવાજો એવા હોય છે કે જેમાં રૂપિયાનો ખોટો ખર્ચ થતો હોય છે. ત્યારે ગુજરાતના…
Read More » -
મોંઘવારીનો વધુ માર, અદાણીએ CNG ના ભાવમાં કર્યો તોતિંગ વધારો
ગુજરાતીઓ વધુ એક મોંઘમાંરીનો માર પડ્યો છે. કેમકે અદાણી દ્વારા CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. CNG માં બે…
Read More » -
અરબી સમુદ્રમાં હવાનું દબાણ ઉભું થતા ગુજરાતના માથે આવ્યું ચક્રવાતનું સંકટ
જ્યારે પણ અરબી સમુદ્રમાં તોફાન આવે છે ત્યારે ત્યારે ગુજરાત પર ખૂબ મોટી ઘાત ઉભી થાય છે. ગુજરાતના દરિયા કાંઠાને…
Read More »