Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
મોદી સરકારની જનતાને ભેટ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો.
મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા સામાન્ય જનતાને ભેટ આપી છે. સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો…
Read More » -
ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાને ભાજપમાંથી કરાયા સસ્પેન્ડ, જાણો શું છે સમગ્ર મામલો….
લોકસભાની ચુંટણીને જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કેમ કે દરેક પાર્ટીમાં કોઈના કોઈ…
Read More » -
શું તમે પાવાગઢ જવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર જરૂર વાંચો….
યાત્રાધામ પાવાગઢને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેમકે પાવાગઢમાં છ દિવસ રોપ વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો…
Read More » -
જૂનાગઢમાં હિટ એન્ડ રનની ઘટના, ઈકો કારના ચાલકે બાઈકને અડફેટે લેતા ત્રણ યુવકોના મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતા રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
Read More » -
વડોદરામાં આરતી અને અઝાન એક સમયે થતા બે જૂથ વચ્ચે અથડામણ, ત્રણને ઈજા
વડોદરાના એકતાનગરમાં હનુમાન ચાલીસા બંધ કરાવવા બાબતમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં પથ્થરમારો થતાં ત્રણ…
Read More » -
જામનગરમાં કોંગ્રેસી નેતા અને ખ્યાતનામ એડવોકેટ હારુન પાલેજાની સરાજાહેરમાં હત્યા
જામનગરમાં વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને વ્યવસાયથી વકીલ એવા હારૂન પાલેજાની બુધવાર સાંજના બેડી વિસ્તારમાં સરાજાહેર હત્યા કરવામાં આવી હોવાનો…
Read More » -
ઇસ્કોન બ્રિજ અકસ્માત : તથ્ય પટેલને લઈને આવ્યા મોટા સમાચાર, ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી કોર્ટે ફગાવી
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક થાર ગાડી અને ડમ્પરનો અકસ્માત જોવા ઉભા રહેલા લોકોને ફૂલ…
Read More » -
જસદણ ના બાખલવડ ગામ પાસે સર્જાયો ભયંકર અકસ્માત, કાર અને બાઈક ની ટક્કરમાં મામા અને બે ભાણેજ ના કરૂણ મૃત્યુ
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
Read More » -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય; વીજ ગ્રાહકોના હિતમાં ફ્યુઅલ સરચાર્જના ભાવમાં કર્યો મોટો ઘટાડો
વીજ ગ્રાહકો ના હિતમાં ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા ફ્યુઅલ સરચાર્જ માં ઘટાડો કરવામાં આવ્યો…
Read More »
