Saurashtra
-
ચાલતી બસમાં ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક, વિદ્યાર્થીએ ટાળી મોટી દુર્ઘટના, જાણો રાજકોટની આ ઘટના…
રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે ચાલતી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો. ડ્રાઇવરને સ્ટિયરિંગ પર પડતા જોઈને બસમાં હાજર વિદ્યાર્થીએ સમજદારીથી…
Read More » -
પત્ની સાથે ચાલી રહેલા ઝઘડાઓના ત્રાસથી ૩૫ વર્ષીય યુવાને એસીડ પીને કર્યો આપઘાત
રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત ઘટનાઓ સામે આવી રહી છે. જ્યારે આજે આવા જ…
Read More » -
સાપુતારામાં ફરવા જવું મિત્રોને ભારે પડ્યું, કારનો અકસ્માત થતા બે મિત્રોના મોત તો બે ઈજાગ્રસ્ત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત…
Read More » -
રાજપીપળામાં ઉકરડા અને દબાણ હટાવવા મુદ્દે જૂથ અથડામણ, છ લોકો ઈજાગ્રસ્ત
રાજ્યમાં ક્રાઈમનો સતત વધારો થઈ રહ્યો છે અને તેને લઈને સમાચાર સામે આવતા રહે છે. જ્યારે આજે બોટાદ જિલ્લામાંથી જૂથ…
Read More » -
રાજકોટની કોલેજમાં બીએડનો અભ્યાસ કરનાર વિદ્યાર્થીનીને ખેંચ આવતા મૃત્યુ
રાજકોટની કોલેજમાં બીએડનો અભ્યાસ કરનાર તાપી જિલ્લાના ડોલવણની એક વિદ્યાર્થિનીનું તાવ અને ખેંચ આવતા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી…
Read More » -
જૂનાગઢમાં પથ્થરમારા બાદ સગીર આરોપીને જાહેર માર મારવાના કેસમાં હાઈકોર્ટે પોલીસકર્મીઓને આડેહાથ લીધે, આ આપ્યો મહત્વનો આદેશ
જૂનાગઢ પથ્થરમારામાં ઝડપાયેલા આરોપીને પોલીસ દ્વારા જાહેરમાં માર મારવા આવતા ગુજરાત હાઈકોર્ટ દ્વારા સખ્ત પગલું ભરવામાં આવ્યું છે. હાઈકોર્ટ દ્વારા…
Read More » -
રાજકોટના આ મંદિરમાં પિત્ઝા, બર્ગર, હોટડોગ અને પાણીપુરીનો ચડે છે પ્રસાદ
ગુજરાતમાં દેવી-દેવતાના અનેક મંદિરો આવેલા છે અને તેને લઈને તેની અલગ-અલગ વિશિષ્ટતાઓ રહેલી છે. એવામાં આજે એવા જ અનોખા મંદિરને…
Read More » -
રાજકોટવાસીઓ મકાન ભાડે આપતા પહેલા આ સમાચાર જરૂર વાંચો નહીંતર પસ્તાવાનો વારો આવી શકે છે…..
રાજકોટની સોની બજારમાંથી ત્રણ આતંકવાદીઓ ઝડપતા તંત્ર દ્વારા સખ્ત પગલાં ભરવામાં આવી રહ્યા છે. સોની કારીગરો તરીકે કામ કરી રહેલા…
Read More » -
જામનગરમાં હનુમાનજીના મંદિરમાં તોડફોડ, અજાણ્યો વ્યક્તિ મૂર્તિ તોડી થયો ફરાર
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે ગુનેગારોને કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે.…
Read More » -
દરિયામાંથી મળેલા કેરબામાંથી કેમિકલ પી જતા બે માછીમારોના મોત, પાંચથી છ સારવાર હેઠળ
રાજ્યમાં વધુ એક વખત ઝેરી કેમિકલ પીવાનો મામલો સામે આવ્યો છે. પોરબંદરમાં ઝેરી કેમિકલ પીવાના લીધે બે માછીમારના મોત નીપજ્યા…
Read More »