Saurashtra
-
પાનની પીચકારીના મામલે ગુલાબનગરમાં દંપતી પર હુમલા પછી યુવાનનું મૃત્યુ
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે આવી જ એક બાબત સામે આવી છે. જેમાં પાનની પિચકારી…
Read More » -
રાજકોટ રેલવે સ્ટેશનમાં 75 વર્ષીય વૃદ્ધ ચાલુ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયા, RPF મહીલા દેવદૂત બનીને આવીને વૃદ્ધનો કર્યો બચાવ
રાજકોટ રેલ્વે સ્ટેશનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતા એક વૃદ્ધ નીચે…
Read More » -
રાજકોટમાં પતિ પત્ની ઔર વોની ઘટના : પતિ બીજી સ્ત્રી સાથે બેઠેલો હતો અને પત્ની આવી પહોંચી જાહેરમાં કરી બન્નેની ધોલાઈ
રાજકોટમાં પતિ પત્ની ઔર વોની ઘટના સામે આવી છે. રાજકોટના બહુમાળી ભવન ચોકમાં પતિ અને તેની પ્રેમિકા મળી રહ્યા હતા…
Read More » -
રાજકોટમાં ધૂણતા પતિના ત્રાસથી પત્નીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું
રાજકોટ શહેર થી એક આશ્ચર્યચકિત કરનારી ઘટના સામે આવી છે. જેમાં જાણકારી સામે આવી છે કે, મૃત્યુ પામેલ પ્રથમ પત્ની શરીરમાં…
Read More » -
ભાઈ બહેનના સંબંધ ને કલંક લગાડતો કિસ્સો : સાવકી માતા ના પુત્રએ એકલતાનો લાભ ઉઠાવીને સગીરા સાથે આચર્યું દુષ્કર્મ
કેટલાક લોકો પોતાની હવસને પુરી કરવા માટે થઈને સંબંધોની મર્યાદા પણ ભૂલી જતા હોય છે. આવું જ કંઈક રાજકોટમાં સામે…
Read More » -
સુરેન્દ્રનગર જિલ્લામાં ધોળા દિવસે છરીના આડેધડ ઘા ઝીંકી યુવકની હત્યા
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે ગુનેગારોને કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે.…
Read More » -
રાજકોટમાં ઝડપાયેલા આતંકવાદીઓની પૂછપરછ દરમિયાન થયો મોટો ખુલાસો
રાજકોટની સોની બજારમાંથી ત્રણ આતંકવાદીઓ પકડતા તંત્ર દ્વારા તપાસનો દોર શરુ કરવામાં આવ્યો છે. રાજકોટમાંથી ઝડપાયેલા આતંકીઓની પૂછપરછમાં વધુ મોટી…
Read More » -
જીગ્નેશ મેવાણીના આક્ષેપ બાદ સાવરકુંડલાના યુવકના મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે ખસેડાયો
અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા ટાલિકનાં બગોયા નામના ગામની સીમમાંથી અરવિંદ પરમાર નામનાં એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી…
Read More » -
160 ની સ્પીડે કાર ચલાવીને વીડિયો વાયરલ કરનાર જન્નત મીર સામે રાજકોટ પોલીસે લીધી એક્શન
હાલ માં જ એક યુવતીનો 160 ની સ્પીડે કાર ચલાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે આ વાયરલ વીડિયોની…
Read More » -
અમરનાથ યાત્રામાં વધુ એક ગુજરાતીનું મોત, જામનગર ના કલ્પેશભાઈ નું ઓક્સિજન લેવલ ઘટતા મોત
અમરનાથ યાત્રા આ વખતે ગુજરાતીઓ માટે વધી જોખમી બની છે. કેમકે અમરનાથ યાત્રા દરમિયાન આ વખત પાંચથી છ વ્યક્તિના મોત…
Read More »