Saurashtra
-
ગીર સોમનાથમાં બે યુવકોનું નદીમાં ડૂબી જવાથી નીપજ્યું કમકમાટીભર્યું મોત
રાજ્યમાં સતત વરસાદી માહોલ બન્યો છે. તેના લીધે અનેક જિલ્લાઓ પાણી ભરાયા છે. એવામાં ગીર સોમનાથથી મોટા સમાચાર સામે આવ્યા…
Read More » -
મોડી રાત્રે મિત્રોથી છુટા પડીને ઘરે જતા યુવકની રસ્તામાં રીક્ષા ચાલકે કરી હત્યા
રાજ્યમાં હત્યાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગતરોજ મોડી રાત્રી દરમિયાન રાજકોટમાં પણ એક હત્યા થઈ હોવાનું સામે…
Read More » -
આયુર્વેદિકની બોટલોમાં નશાકારક પદાર્થોનું વેચાણ કરનાર ગેંગ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ, જાણો શુ છે સમગ્ર મામલો?
રાજકોટ જિલ્લા એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં આયુર્વેદિક હર્બલ શીરપના નામનો ઉપયોગ કરીને નશાકારક પ્રવાહી વેચાણ થતું હોવાનું…
Read More » -
શામળાજી-હિંમતનગર નેશનલ હાઇવે પર કાર પલટી ખાતા એકનું મોત, બે ગંભીરરીતે ઈજાગ્રસ્ત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
Read More » -
જેતપુરમાં જર્જરિત મકાન પર કિલ્લાની દીવાલ ધરાશાઈ થતા બે બાળકી સહિત એક વૃદ્ધનું મોત
જેતપુરના ગોદરા વિસ્તારથી મોટી દુર્ઘટના સામે આવી છે. જેતપુરમાં આવેલ જૂનું મકાન ધરાશાયી થયાની ઘટના ઘટી છે. ગોદરા વિસ્તારમાં ઉપરના…
Read More » -
રાજકોટમાં કુવામાં ૧૬ વર્ષીય બોલ લેવા પડ્યો, બોલ તો ના મળ્યો પરંતુ જીવ ચાલ્યો ગયો
રાજકોટના માધાપર ગામથી માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. કેમ કે રાજકોટ પાસે આવેલ માધાપર ગામમાં ઈશ્વરીયા મહાદેવ…
Read More » -
ખંભાળિયાના 26 વર્ષીય યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ, દિવાળીએ થવાના હતા લગ્ન
રાજ્યમાં સતત હાર્ટએટેકની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે વધુ એક…
Read More » -
જમીનની સોપારી લઈને હત્યા કરનાર આરોપીની પોલીસે 14 વર્ષે કરી ધરપકડ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર નામના ગામે એક જમીનની તકરારમાં વર્ષ 2009માં ચનાભાઈ જસેડીયા નામના એક વ્યક્તિનું અપહરણ કરી તેમની…
Read More » -
રાજકોટમાં પત્નીની હત્યા કરનાર પતિને ક્રાઈમ બ્રાન્ચે યુપીના જંગલોમાંથી ઝડપી પાડ્યો, જાણો શું હતો સમગ્ર મામલો?
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરતા હોય છે.…
Read More » -
પૂર્વ પુત્રવધૂએ સાસુને કાપીને કટકા કરી નાંખવાની આપી ધમકી અને પછી
લગ્ન પછી સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાએ તેના સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે.…
Read More »