Saurashtra
-
પાટડી શહેરના ૩૯ વર્ષીય ભાજપ ઉપપ્રમુખનું હાર્ટ એટેક ના કારણે નિધન
ગુજરાતમાં કોરોના બાદ હવે હાર્ટએટેકથી મોત થવાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકથી મોત થવાનો આંકડો…
Read More » -
સુરેન્દ્રનગરમાં બે દલિત ભાઈઓની હત્યાથી રાજ્યમાં ફરી એકવાર ગરમાયુ દલિત રાજકારણ
ગુજરાતમાં દલિત અત્યાચારોની ઘટનાને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન ના વિવાદને કારણે અન્ય પછાત વર્ગ બે…
Read More » -
સુરેન્દ્રનગરમાં જમીન મામલે જુથ અથડામણ હત્યામાં ફેરવાઈ, બે લોકોના સારવાર દરમ્યાન મોત
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને સતત જાણકારી સામે આવતી રહે છે. જ્યારે આવી જ એક બાબત…
Read More » -
પત્ની મેલી વિદ્યા કરાવતી હોવાની શંકા રાખીને પત્ની અને પુત્ર પર જીવલેણ હુમલો કરીને પતિએ કર્યો આપઘાતનો પ્રયાસ
જામનગર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પત્ની મેલી વિદ્યા કરતી હોવાની શંકા જતા પતિએ તેની પત્ની તેમજ…
Read More » -
રાજકોટમાં ધો. 10 નો વિદ્યાર્થી ધો. 12 ની વિદ્યાર્થિની ને ભગાડીને લઈ ગયો પછી જોવા જેવું થયું….
રાજકોટ શહેરથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. રાજકોટનો ધોરણ-10 માં અભ્યાસ કરનાર વિદ્યાર્થી ધોરણ 12ની વિદ્યાર્થિની ને ભગાડી ગયો હોવાનું સામે…
Read More » -
જામનગરમાં પોલીસના ત્રાસથી એસિડ પી મહિલાએ કર્યો આપઘાત, ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા
જામનગર શહેરના સાધના કોલોનીમાં એક મહિલા દ્વારા પોલીસના ત્રાસથી આપઘાત કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જામનગર શહેરના સાધના કોલોનીમાં…
Read More » -
રાજકોટ લવ જેહાદના કેસમાં મોટો ઘટસ્ફોટ, યુવતીએ પોતાના જ માતા-પિતા પર કર્યા ગંભીર આક્ષેપ
રાજ્યમાં સતત લવજેહાદના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે રાજકોટ શહેરમાં લવજેહાદના કેસમાં યુવતીએ તેના પોતાના માટે…
Read More » -
ગીર સોમનાથમાં બે યુવકોનું નદીમાં ડૂબી જવાથી નીપજ્યું કમકમાટીભર્યું મોત
રાજ્યમાં સતત વરસાદી માહોલ બન્યો છે. તેના લીધે અનેક જિલ્લાઓ પાણી ભરાયા છે. એવામાં ગીર સોમનાથથી મોટા સમાચાર સામે આવ્યા…
Read More » -
મોડી રાત્રે મિત્રોથી છુટા પડીને ઘરે જતા યુવકની રસ્તામાં રીક્ષા ચાલકે કરી હત્યા
રાજ્યમાં હત્યાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગતરોજ મોડી રાત્રી દરમિયાન રાજકોટમાં પણ એક હત્યા થઈ હોવાનું સામે…
Read More » -
આયુર્વેદિકની બોટલોમાં નશાકારક પદાર્થોનું વેચાણ કરનાર ગેંગ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ, જાણો શુ છે સમગ્ર મામલો?
રાજકોટ જિલ્લા એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં આયુર્વેદિક હર્બલ શીરપના નામનો ઉપયોગ કરીને નશાકારક પ્રવાહી વેચાણ થતું હોવાનું…
Read More »