Saurashtra
-
હવે તો ભારે કરી: રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રસાદીના નામે 450 રૂપિયામાં ખુરશીનું વેચાણ
ગુજરાતમાં હાલમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ની ચારેકોર ચર્ચાઓ ચાલી રહી છે.બાબા છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત મુલાકાતે છે અને…
Read More » -
VVIP અને VIP દરબાર કરનાર આયોજકોને ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગણાવ્યા મૂર્ખ
બાગેશ્વર બાબનો આજથી બે દિવસ માટે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે દિવ્ય દરબાર યોજાવાનો છે. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાજકોટ ખાતેના સ્વામિનારાયણ…
Read More » -
પતિના અન્ય સ્ત્રીઓ સાથે સબંધ હોવાનું જાણ થતાં જ પરિણીતાએ ભર્યું આ પગલું..
રાજકોટ શહેરના માધાપર ચોકડી નજીક આવેલા સુંદરમ સીટી એપાર્ટમેન્ટમાં વસવાટ કરતી એક 40 વર્ષની ઉંમરની પરિણીતાએ પોતાના પતિ, નણંદ, જેઠ…
Read More » -
દરિયામાં ડૂબેલા યુવકને બચાવવા રાજુલાના ધારાસભ્ય તરવૈયાની સાથે દરિયામાં કૂદી પડ્યા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પટવા નામના ગામ નજીક આજ રોજ બપોરના સમય દરમિયાન દરિયામાં નાહવા માટે ગયેલા ચાર યુવકો ડૂબવા…
Read More » -
અમરેલીમાં હિંસક બનેલી શ્વાનની ટોળકીએ ત્રણ વર્ષના બાળકનો જીવ લીધો, સમગ્ર ઘટના વિશે જાણી તમારા હોશ ઉડી જશે
રાજ્યભરમાં શ્વાન દ્વારા કરવામાં આવતા હિંસક બનાવોમાં સત્ય વધારો થઈ રહ્યો છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં…
Read More » -
રાજકોટના ઉપલેટાના ઉદ્યોગપતિ અને આહીર સમાજના આગેવાનની મુંબઈની હોટલમાં કરાઈ કરપીણ હત્યા
રાજકોટના ઉપલેટાના ઉદ્યોગપતિ અને આહીર સમાજના આગેવાનને લઈને મુંબઈથી મોટા સમાચાર સામે આવ્યા છે. તેમની મુંબઈની હોટલમાં હત્યા કરવામાં આવી…
Read More » -
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, જાણો.. ક્યારથી મળશે લોકોને ગરમી થી રાહત
રાજ્યમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જયારે આ ગરમી વચ્ચે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પણ પડી રહ્યો છે. ત્યારે…
Read More » -
ભાવનગરના મહુવા હાઈવે પર એસટી બસે અડફેટે લેતા બાઈક સવારનું ઘટનાસ્થળે જ મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોતમાં…
Read More » -
રજાના દિવસોમાં મજા કરવા જવું કિશોરને પડ્યું મોંઘું
ભાવનગર શહેરમાં એક ખૂબ જ દુ:ખદ ઘટના સામે આવી છે. રજાઓના સમયમાં સ્વિમિંગ પુલમાં ન્હાવાની મજા કરવા માટે ગયેલા એક…
Read More »
