Saurashtra
-
બાગેશ્વર બાબાની કથા સાંભળીને ઘરે આવેલ પત્નીને પતિએ મોતને ઘાટ ઉતારી
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. જ્યારે…
Read More » -
ભાવનગરમાં બોલેરો કારનો સર્જાયો ગમખ્વાર અકસ્માત; બે ના મોત, ૧૮ લોકો ઈજાગ્રસ્ત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત…
Read More » -
વાહન પાર્ક કરવાની બાબતમાં થયેલી હત્યા આ કેસમાં પાંચ વર્ષે આવ્યો ચુકાદો, 9માંથી 8 નિર્દોષ 1ને આજીવન કેદની સજા
31 મે 2018ના રોજ રાજકોટ શહેરના નવલ નગર વિસ્તારમાં છરી મારીને મારુતિ મેવાડા નામના એક વ્યક્તિને જાનથી મારી તેની હત્યા…
Read More » -
રાજકોટમાં બે બાળકોને મોતને ઘાટ ઉતારી આત્મહત્યા કરી લેનાર મહિલાનો સામે આવ્યો વિડીયો, થયો મોટો ખુલાસો
રાજકોટ શહેરથી દર્દનાક ઘટના સામે આવી હતી. રાજકોટમાં એક માતાએ પોતાના બે બાળકોના જીવ લીધા બાદ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી…
Read More » -
રાજકોટમાં જનેતાએ બે સંતાનોનું ગળું દબાવી હત્યા કરી પોતે પણ ગળેફાંસો ખાઈને જીવન ટુકાવ્યું, કારણ ચોંકાવનારું
રાજકોટ શહેરથી દર્દનાક ઘટના સામે આવી છે. રાજકોટમાં એક માતાએ પોતાના બે બાળકોના જીવ લીધા બાદ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું…
Read More » -
હવે તો ભારે કરી: રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રસાદીના નામે 450 રૂપિયામાં ખુરશીનું વેચાણ
ગુજરાતમાં હાલમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ની ચારેકોર ચર્ચાઓ ચાલી રહી છે.બાબા છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત મુલાકાતે છે અને…
Read More » -
VVIP અને VIP દરબાર કરનાર આયોજકોને ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગણાવ્યા મૂર્ખ
બાગેશ્વર બાબનો આજથી બે દિવસ માટે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે દિવ્ય દરબાર યોજાવાનો છે. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાજકોટ ખાતેના સ્વામિનારાયણ…
Read More » -
પતિના અન્ય સ્ત્રીઓ સાથે સબંધ હોવાનું જાણ થતાં જ પરિણીતાએ ભર્યું આ પગલું..
રાજકોટ શહેરના માધાપર ચોકડી નજીક આવેલા સુંદરમ સીટી એપાર્ટમેન્ટમાં વસવાટ કરતી એક 40 વર્ષની ઉંમરની પરિણીતાએ પોતાના પતિ, નણંદ, જેઠ…
Read More » -
દરિયામાં ડૂબેલા યુવકને બચાવવા રાજુલાના ધારાસભ્ય તરવૈયાની સાથે દરિયામાં કૂદી પડ્યા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પટવા નામના ગામ નજીક આજ રોજ બપોરના સમય દરમિયાન દરિયામાં નાહવા માટે ગયેલા ચાર યુવકો ડૂબવા…
Read More » -
અમરેલીમાં હિંસક બનેલી શ્વાનની ટોળકીએ ત્રણ વર્ષના બાળકનો જીવ લીધો, સમગ્ર ઘટના વિશે જાણી તમારા હોશ ઉડી જશે
રાજ્યભરમાં શ્વાન દ્વારા કરવામાં આવતા હિંસક બનાવોમાં સત્ય વધારો થઈ રહ્યો છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ જ નક્કર પગલાં લેવામાં…
Read More »