Saurashtra
-
હવે ધ્યાન રાખજો: કોરોના કેસ ના આંકડા એ બીજી લહેરની યાદ અપાવી, આજે 24 કલાકમાં 1069 કેસ નોંધાયા
રાગુજરાતમાં કોરોના ના કેસ ફરીથી રોકેટ ગતિએ વધી રહ્યા છે. કોરોના સાથે નવું ઓમીક્રોન વેરીએન્ટ પણ ચિંતા વધારી રહ્યું છે.…
Read More » -
લોકડાઉન ને લઈને CM રૂપાણીની જાહેરાત: આ વિસ્તારોમાં પાનના ગલ્લા, સલૂન સહિતની બધી જ દુકાનો ખુલશે, જાણો વિગતે
ગુજરાતમાં લોકડાઉન-4 ને લઈને સીએમ વિજય રૂપાણીએ મોટી જાહેરાતો કરી છે. હવે રાજ્યમાં કન્ટેઈનમેન્ટ અન નોન-કન્ટેઈનમેન્ટ જાહેર કરવામાં આવશે. કન્ટેઈનમેન્ટ…
Read More » -
આખરે અમરેલીમાં કોરોના ની એન્ટ્રી: સુરતથી અમરેલી ગયેલા વૃદ્ધા કોરોના પોઝિટિવ
ગુજરાતમાં કોરોના ના કેસ વધી રહયા છે ત્યારે સૌરાષ્ટ્ર થી મોટા સમાચાર સામે આવ્યા છે. ગ્રીન ઝોન અમરેલીમાં પણ હવે…
Read More » -
રાજકોટથી અમદાવાદ પુત્રને તેડવા ગયેલા વ્યક્તિએ તંત્રની પોલ ખોલતા કહ્યું, ચોટીલા સુધી બરાબર, પછી તો પોલીસ એન્ટ્રી પોઇન્ટ પર આરામ કરતા હતા
હાલ લોકડાઉન ના સમયમાં દરેકે શહેરના એન્ટ્રી પોઇન્ટ અને રસ્તા પર અનેક જગ્યાએ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે રાજકોટના…
Read More » -
સુરતથી અમરેલી જવું હોય એ લોકો એકવાર આ વિડીયો જોઈ લેજો, કદાચ સુરત છોડવાનું નામ નહીં લો
દેશમાં લોકડાઉન થતા જ લોકોના કામધંધા બંધ થઇ ગયા છે અને લોકો જ્યાં હતા ત્યાં જ ફસાઈ ગયા છે.હવે જયારે…
Read More » -
સુરતથી સૌરાષ્ટ્ર જવું હોય એમના માટે સરકારે મોટી જાહેરાત કરી, પણ જો ગયા તો આટલા મહિના સુરતમાં પાછા નહીં આવી શકો
ગુજરાતમાં કોરોના ના કેસ વધી જ રહયા છે ત્યારે આજે ભાવનગરમાં એકસાથે નવા 17 કેસ સામે આવતા રાજ્યમાં કુલ પોઝિટિવ…
Read More » -
ગુજરાતના આ 9 જિલ્લાઓ સહીત દેશના 130 જિલ્લાઓ રેડ ઝોન જાહેર કરાયા, આ જિલ્લાઓમાં લોકડાઉન હટશે કે નહીં જાણો
કોરોના વાયરસ ની મહામારી એ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે દેશના જુદા જુદા જિલ્લાઓની પરિસ્થિતિ અનુસાર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તેમને…
Read More » -
લોકડાઉન: જામનગર ભાજપના પૂર્વ ધારાસભ્યની 24 વર્ષીય પુત્રીએ આપઘાત કર્યો, કારણ જાણીને ચોંકી જશો
કોરોના મહામારી ને કારણે હાલ ભારત સહીત અનેક દેશમાં લોકડાઉન ની પરિસ્થિતિ છે ત્યારે જામનગરથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે.કાલાવડના…
Read More » -
કોરોના ના કહેર વચ્ચે સૌરાષ્ટ્રમાં વાવાઝોડું-વરસાદી માહોલ: અમરેલી ,જસદણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ
કોરોના ના કહેર વચ્ચે આજે સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કાળા વાદળો સાથે આકાશ ઘેરાઈ ગયું છે ત્યારે અમરેલીમાં…
Read More » -
ગુજરાતમાં 24 કલાકમાં કોરોના ના 239 કેસ: અમદાવાદમાં કુલ 1378 કેસ, રાજ્યમાં કુલ 2178 કેસ
ભારતમાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 18,601 થઈ છે ત્યારે હવે ગુજરાતમાં પણ હાલત ગંભીર બની ગઈ છે. ગુજરાતમાં ખાસ…
Read More »