Rajkot
-
રાજકોટમાં જનેતાએ બે સંતાનોનું ગળું દબાવી હત્યા કરી પોતે પણ ગળેફાંસો ખાઈને જીવન ટુકાવ્યું, કારણ ચોંકાવનારું
રાજકોટ શહેરથી દર્દનાક ઘટના સામે આવી છે. રાજકોટમાં એક માતાએ પોતાના બે બાળકોના જીવ લીધા બાદ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું…
Read More » -
હવે તો ભારે કરી: રાજકોટમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રસાદીના નામે 450 રૂપિયામાં ખુરશીનું વેચાણ
ગુજરાતમાં હાલમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ની ચારેકોર ચર્ચાઓ ચાલી રહી છે.બાબા છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત મુલાકાતે છે અને…
Read More » -
VVIP અને VIP દરબાર કરનાર આયોજકોને ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગણાવ્યા મૂર્ખ
બાગેશ્વર બાબનો આજથી બે દિવસ માટે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે દિવ્ય દરબાર યોજાવાનો છે. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાજકોટ ખાતેના સ્વામિનારાયણ…
Read More » -
પતિના અન્ય સ્ત્રીઓ સાથે સબંધ હોવાનું જાણ થતાં જ પરિણીતાએ ભર્યું આ પગલું..
રાજકોટ શહેરના માધાપર ચોકડી નજીક આવેલા સુંદરમ સીટી એપાર્ટમેન્ટમાં વસવાટ કરતી એક 40 વર્ષની ઉંમરની પરિણીતાએ પોતાના પતિ, નણંદ, જેઠ…
Read More » -
રાજકોટના ઉપલેટાના ઉદ્યોગપતિ અને આહીર સમાજના આગેવાનની મુંબઈની હોટલમાં કરાઈ કરપીણ હત્યા
રાજકોટના ઉપલેટાના ઉદ્યોગપતિ અને આહીર સમાજના આગેવાનને લઈને મુંબઈથી મોટા સમાચાર સામે આવ્યા છે. તેમની મુંબઈની હોટલમાં હત્યા કરવામાં આવી…
Read More » -
પોલીસ પૂછપરછ દરમિયાન ચોરીના આરોપીએ આ તો શું કર્યું….
રાજકોટ શહેરના A-ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતી જ્યુબેલી પોલીસ ચોકીમાં એક ઘરચોરીના આરોપીની પૂછપરછ ચાલી રહી હતી તે દરમિયાન તેણે…
Read More » -
રાજકોટમાં હથોડીના ઘા ઝીંકી પુત્રે પિતાની કરી હત્યા, જાણો શું હતો મામલો?
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે રાજકોટ શહેરથી હત્યાનો મામલો સામે આવ્યો છે. રાજકોટના મૌવા ગામમાં…
Read More » -
રાજકોટમાં મહિલા તબીબે ગળેફાંસો ખાઈને જીવન ટુકાવ્યું, સુસાઇડ નોટમાં લખ્યું એવું કે…..
રાજકોટ શહેરથી આપઘાતની ઘટના સામે આવી છે. રાજકોટમાં આવેલ સિનર્જી હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી તબીબ તરીકે ફરજ બજાવનાર મહિલા દ્વારા…
Read More »

