South Gujarat
-
કામરેજના વાવ ગામમાં કાર ચાલકે બાઈકસવાર બે લોકો અને એક રાહદારીને અડફેટે લીધા, ઈજાગ્રસ્ત સારવાર હેઠળ..
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત…
Read More » -
સુરતના ડાયમંડ બુર્સ પાસેના અકસ્માતમાં આઠ માસની બાળકીનું પણ મોત, મૃતાંકનો આંકડો ત્રણ પહોંચ્યો
રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે આવી જ…
Read More » -
કેદી બન્યા કારીગર, ગુજરાતની આ જેલમાં દર મહિને તૈયાર કરવામાં આવે છે 25 હજારથી વધુ હીરા, જાણો…
ગુજરાતની સુરત જેલ ફરી એકવાર તેના ઈનોવેટિવ આઈડિયાને કારણે બધાની નજરમાં આવી છે. જેલમાં સ્થાપિત ડાયમંડ પોલિશિંગ યુનિટમાં દર મહિને…
Read More » -
ચીખલી તાલુકાની યુવા મહિલા સરપંચે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે આવી જ એક ઘટના સામે આવી છે. ચીખલી તાલુકાના ઘેકટી…
Read More » -
સુરતમાં પેટ્રોલિંગ કરી રહેલા RAF જવાનનું હાર્ટ એટેકથી નીપજ્યું મોત
રાજ્યમાં સતત હાર્ટ એટેક ની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આવા જ સમાચાર સુરતથી સામે આવ્યા છે. સુરતના લિંબાયત પોલીસ…
Read More » -
સુરતમાં ૨૬ વર્ષીય યુવકે ધંધામાં નિષ્ફળ જતા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદી જીવન ટુંકાવ્યું
રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહે છે. એવામાં સુરત શહેરથી સમાચાર સામે…
Read More » -
કરૂણ ઘટના : ઉત્તરાખંડ અકસ્માતમાં ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
ઉત્તરાખંડમાં ગઈ કાલના સર્જાયેલ અકસ્માતમાં ભાવનગરના સાત લોકોના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે ૧૯ મુસાફરોનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. આ…
Read More » -
ઉત્તરાખંડમાં ગુજરાતીઓની બસ ખીણમાં પડી, 7 લોકોના મોત, ૨૭ ઘાયલ
ઉત્તરાખંડથી અકસ્માતના મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાખંડમાં અકસ્માત સર્જાતા સાત ગુજરાતીઓના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ૧૯…
Read More » -
એક-બે નહીં, પણ સુરતની 27 ડાયમંડ કંપનીઓના ખાતા કરવામાં આવ્યા બંધ, જાણો શું થયું એવું તો…
ગુજરાતમાં સુરતની 27 ડાયમંડ કંપનીઓના ખાતા બંધ કરવામાં આવ્યા છે. તેલંગાણા અને કેરળ રાજ્ય પોલીસની સૂચના બાદ આ કાર્યવાહી કરવામાં…
Read More » -
સુરતમાં થોડા પૈસા અને ચોકલેટની લાલચ આપી કિશોરી સાથે આધેડે દુષ્કર્મ આચર્યું
રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે ગુનેગારોને કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે.…
Read More »