India
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years.
-
ભારતમાં કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે : દર્દીઓની સંખ્યા 50 ને પાર
ભારતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશમાં સંક્રમિત કેસોની સંખ્યા સતત વધી રહી છે અને હવે ચેપગ્રસ્ત કેસોની સંખ્યા…
Read More » -
ભાજપને પણ રેલો આવ્યો? પોતાના ધારાસભ્યોને રાતોરાત બસમાં ભરીને અજ્ઞાત સ્થળે ખસેડ્યા
છેલ્લા 24 કલાકમાં મધ્યપ્રદેશમાં રાજકીય ગરમાવો વધ્યો છે. કોંગ્રેસ નેતાજ્યોતિરાદિત્ય સિંધિયાના રાજકીય રંગ બદલાયા છે. સિંધિયાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી…
Read More » -
જ્યોતિરાદિત્ય સિંધિયા ને મોદીના ઘરે લઇ ગયા શાહ, અને કમલનાથ સરકારનો ખેલ ખતમ..!
પૂર્વ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ છોડી દીધી છે અને સાથે 20 ધારાસભ્યોએ પણ રાજીનામું આપ્યું છે. સિંધિયાના નિર્ણય સાથે…
Read More » -
જ્યોતિરાદિત્યનું રાજીનામુ, મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર પડી જશે: જ્યોતિરાદિત્યને મોદી સરકારમાં મળશે મંત્રી પદ
મધ્યપ્રદેશના રાજવી પરિવારમાંથી આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમની જ પાર્ટી એટલે કે કોંગ્રેસને સૌથી મોટો ઝટકો આપ્યો છે. મુખ્યમંત્રી કમલનાથથી નારાજ…
Read More » -
મધ્યપ્રદેશ: કોંગ્રેસના 20 મંત્રીઓનું રાજીનામુ, જ્યોતિરાદિત્ય સહીત 20 કોંગ્રેસ ધારાસભ્યો ભાજપમાં જોડાવાની શક્યતા
મધ્યપ્રદેશમાં ફરી એકવાર રાજકીય સંકટ ઉભું થયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક એવા કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યો બેંગ્લોર…
Read More » -
કોરોના વાયરસને કારણે રદ્દ થશે IPL ? મહારાષ્ટ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રીએ આપી ચેતવણી
કોરોના વાયરસની અસર હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પર પડી શકે છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે સંકેત આપ્યો છે…
Read More » -
એક યુઝરે PM મોદી પાસે ટ્વીટર અકાઉન્ટનો પાસવર્ડ માંગ્યો, તો મળ્યો આવો જવાબ
મહિલા દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વચન મુજબ મહિલાઓને તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ સોંપી દીધું છે.આ સંદર્ભમાં પીએમ મોદીનું…
Read More » -
કોણ મને પ્રેરણા આપે છે? મહિને 2 લાખ કમાનારી મહિલાઓ કે ગૃહિણીઓ? મહિલા દિવસે આ લેખ અચૂક વાંચજો
આંતરરાષ્ટ્રીય મહિલા દિન દર વર્ષે ૮મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા…
Read More » -
કોરોના વાયરસની ભવિષ્યવાણી વર્ષો પહેલા થઇ ગઈ હતી? 12 વર્ષ પહેલા આ પુસ્તકમાં 2020નો કરાયો હતો ઉલ્લેખ
તાજેતરમાં એક પુસ્તક સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ પુસ્તકમાં કોરોના વાયરસનો ઉલ્લેખ…
Read More » -
લો કરો વાત…યસ બેંકમાં રાજકોટ મહાનગરપાલિકાના 164 કરોડ રૂપિયા ફસાયા
પીએમસી પછી યસ બેન્કમાં આર્થિક સંકટ એક હોબાળો મચી ગયો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ યસ બેંકમાંથી 50 હજાર…
Read More »