India
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years.
-
Sakshi Murder Case : ‘સાક્ષીની હત્યાનો કોઈ પસ્તાવો નથી’, પૂછપરછમાં સાહિલે કહ્યું કે…
દિલ્હીના સાક્ષી મર્ડર કેસમાં જે ચાકુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની માહિતી પોલીસને મળી છે. સાક્ષીની હત્યા કર્યા બાદ સાહિલે…
Read More » -
જમ્મુ કાશ્મીર: અમૃતસરથી કટરા જઈ રહેલી બસ ખીણમાં પડી, 7 લોકોના મોત, ઘણા ગંભીર રીતે ઘાયલ
અમૃતસરથી કટરા જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા…
Read More » -
કમોસમી વરસાદ : ચોમાસા, વરસાદની આગાહી કરવામાં એક્સપર્ટ કેમ ફેલ થઈ રહ્યા છે
Climate Change: ભારતમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. ક્યારેક વરસાદ, ક્યારેક ગરમી તો ક્યારેક કરા. એપ્રિલ અને મે મહિનામાં પર્વતો…
Read More » -
સાક્ષી હત્યા કેસ: સાક્ષીના હાથમાં પ્રવીણ નામનું ટેટૂ, પહેલા બોયફ્રેન્ડ પ્રવીણ સાથે બ્રેકઅપ બાદ સાહિલની નજીક આવી અને પછી સાહિલથી દૂર થતાં સાહિલે કરી હત્યા
રાજધાની દિલ્હીમાં સાક્ષી હત્યા કેસમાં અત્યાર સુધીમાં ઘણા મહત્વના ખુલાસા થયા છે. યુવતીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો છે. જેમાં…
Read More » -
સાહિલે જાહેરમાં 16 વર્ષીય સાક્ષીને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી, હમેશા શાંત રહેતો સાહિલ આટલો ક્રૂર કેમ બન્યો?
દિલ્હીમાં શાહબાદ ડેરી નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે સાહિલ નામના યુવકે 16 વર્ષની છોકરીને જાહેરમાં ચાકુ મારીને હત્યા કરી…
Read More » -
1 જૂન સુધી વાતાવરણ ઠંડું રહેશે, ઘણા રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી
Weather Update Today: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આ દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.વરસાદના…
Read More » -
તો શું IPL 2023ની ફાઈનલ હશે ધોનીની છેલ્લી મેચ! કુદરતે આ ખાસ સંયોગ બનાવ્યો
IPL 2023 ની ફાઇનલ મેચ 28 મેના રોજ યોજાવાની હતી અને ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ ની ટીમો આમને-સામને…
Read More » -
નવી સંસદમાં પીએમ મોદીએ આપ્યું પહેલું ભાષણ: આપણે 25 વર્ષમાં સાથે મળીને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે
new parliament : પીએમ મોદીએ આજે નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. આ પ્રસંગે તેમણે નવા સંસદભવનમાં પ્રથમ વખત…
Read More » -
9 વર્ષની ઉંમર અને 5 હત્યાઓ… આ છે વિશ્વના 10 સૌથી નાના સિરિયલ કિલર
બિહારના 8 વર્ષના સિરિયલ કિલર અમરજીત સદાની સ્ટોરી ફરી એકવાર વાયરલ થઈ રહી છે, જેણે આટલી નાની ઉંમરમાં ત્રણ હત્યાઓ…
Read More » -
નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે ધાર્મિક લીડરોએ આ વાત કહી, પીએમ મોદીએ બધાના આશીર્વાદ લીધા
New Parliament Building : આજે રવિવારે 28 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સંસદ ભવન (New Parliament Building)નું ઉદ્ઘાટન કર્યું…
Read More »