Politics
Politics, gujarat politics, gujaratkhabar
-
અરવિંદ કેજરીવાલ ચાલુ ભાષણે રડી પડ્યા, જાણો કોને યાદ કર્યા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક કાર્યક્રમ દરમિયાન મનીષ સિસોદિયાને યાદ કરીને ભાવુક થઈ ગયા. સિસોદિયાને યાદ કરીને તેઓ કાર્યક્રમની વચ્ચે…
Read More » -
બાબા બાગેશ્વર પર તેજ પ્રતાપ યાદવનો મોટો હુમલો, કહ્યું કે અમે પણ બહુ મોટા બાબા છીએ, પાતાળ સુધી માપીશું
બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ થોડા દિવસો પહેલા પટનાના નૌબતપુરમાં એક કાર્યક્રમ કર્યો હતો. બાગેશ્વર સરકાર આવવાને લઈને ખૂબ…
Read More » -
ઓડિશા ટ્રેન અકસ્માતઃ પીએમ મોદીએ બાલાસોરમાં અકસ્માત સ્થળની મુલાકાત લીધી, હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા
ઓડિશાના બાલાસોરમાં એક ભયાનક ટ્રેન અકસ્માત થયો છે.આ ટ્રેન દુર્ઘટનામાં 288 લોકોના મોત થયા છે અને 1000થી વધુ લોકો ઘાયલ…
Read More » -
મોહન ભાગવતે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું: કહ્યું કે વિદેશમાં ભારતને બદનામ કરનાર દેશના દુશ્મન છે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ગુરુવારે નાગપુરમાં સંઘ શિક્ષા વર્ગ, ત્રીજા વર્ષ (સામાન્ય) 2023ના સમાપન સમારોહમાં કોંગ્રેસ નેતા રાહુલ…
Read More » -
ભાજપના જ સાંસદ મિતેષ પટેલે પોલીસ પર લગાવ્યા મોટા આરોપ
રાજ્યમાં અનેક વખત પોલીસ પર ભ્રષ્ટાચારના આરોપ સામે આવતા રહે છે. જ્યારે આજે આવા જ એક સમાચાર સામે આવ્યા છે.…
Read More » -
કુસ્તીબાજોના સમર્થનમાં આજે કિસાન યુનિયન મહાપંચાયત, મોદી સરકારને 5 દિવસનું અલ્ટીમેટમ
ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં કિસાન યુનિયન ગુરુવારે મહાપંચાયતનું…
Read More » -
ભાજપના રાજ્યસભા સાંસદે ભાજપના જ એક પીઢ નેતા પર કર્યા ગંભીર આક્ષેપ
ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ તેમના જ પક્ષના એક સિનિયર નેતા પર ખૂબ જ મોટા અને ગંભીર આક્ષેપ લગાવતા રાજકારણ…
Read More » -
નીતિન પટેલને લઈને મોટા સમાચાર, લોકસભા ચૂંટણીમાં સોંપવામાં આવી આ મોટી જવાબદારી
ગુજરાતના રાજકારણ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર ભાજપને લઈને સામે આવ્યા છે. ગુજરાતના મોટું માથું ગણાતા…
Read More » -
નવા સંસદ ભવનમાં પીએમ મોદીએ વિધિ-વિધાન સાથે સ્થાપિત કર્યું સેંગોલ
પીએમ મોદીએ આજે 28 મે, 2023 ના રોજ હવન અને મંત્રોચ્ચાર સાથે નવી સંસદનું ઉદ્ઘાટન કર્યું છે. આજનો દિવસ દેશના…
Read More » -
બાગેશ્વર ધામ ના ધીરેન્દ્ર શાસ્ત્રી ને લઈને વિજય રૂપાણીએ આપ્યું મોટું નિવેદન
ગુજરાતમાં બાગેશ્વર બાબા એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર યોજાવાનો છે. તેની સાથે સુરત શહેરમાં 26 અને 27 મીના રોજ…
Read More »