AAP
-
Arvind Kejriwal ની ધરપકડ બાદ પત્ની સુનીતા કેજરીવાલે શું કહ્યું જાણો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર તેમની પત્ની સુનીતા કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X…
Read More » -
અરવિંદ કેજરીવાલની ધરપકડ, દિલ્હી દારૂ કૌભાંડમાં ED એ કરી ધરપકડ
EDએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. બે કલાકથી વધુ લાંબી પૂછપરછ બાદ સીએમની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી…
Read More » -
ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા જાહેર કર્યો, રાજકીય પાર્ટીઓને દાન આપનાર મોટા માથાઓના નામ જાણીને તમે ચોંકી જશો
electoral bond data: ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા પોતાની વેબસાઈટ પર અપલોડ કર્યો છે. ચૂંટણી પંચે તેની વેબસાઈટ પર બે…
Read More » -
દિલ્હીમાં AAPના અનેક નેતાઓના ઘર પર EDના દરોડા, 12 જગ્યાએ દરોડા
દિલ્હી: ED આજે સવારથી રાજધાની સહિત અનેક જગ્યાએ દરોડા પાડી રહી છે. મળતી માહિતી મુજબ, ED એક સાથે 12 થી…
Read More » -
કેજરીવાલ જેલમાં ગયા પછી પણ મુખ્યમંત્રી રહેશે, કેવી રીતે ચલાવશે સરકાર? જાણો કાયદો શું કહે છે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ધરપકડની તલવાર લટકી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) જે દિલ્હી દારૂ કૌભાંડ કેસની તપાસ કરી…
Read More » -
23 જૂને પટનામાં યોજાશે વિપક્ષની બેઠક: રાહુલ ગાંધી, મમતા અને કેજરીવાલ સહિત આ નેતાઓ સામેલ થશે
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા આયોજિત વિપક્ષી દળોની બેઠક 23 જૂને પટનામાં યોજાશે, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના…
Read More » -
અરવિંદ કેજરીવાલ ચાલુ ભાષણે રડી પડ્યા, જાણો કોને યાદ કર્યા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક કાર્યક્રમ દરમિયાન મનીષ સિસોદિયાને યાદ કરીને ભાવુક થઈ ગયા. સિસોદિયાને યાદ કરીને તેઓ કાર્યક્રમની વચ્ચે…
Read More » -
ઈસુદાન ગઢવીએ બે હજારની નોટ બંધ થવા પર ભાજપા સરકારને આડેહાથ લેતા કર્યા આકરા પ્રહાર
દેશભરમાં મોદી સરકાર દ્વારા બે હજારની તમામ ચલણી નોટો પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતની જાહેરાત રિઝર્વ બેંક…
Read More » -
AAP માં ચાલી રહેલી કટોકટી વચ્ચે ગોપાલ ઇટાલિયાને ગુજરાતમાં સોંપાઈ મહત્વની જવાબદારી
ગુજરાતમાં આમ આદમી પાર્ટી અનેક મુશ્કેલીઓ વચ્ચે ઘેરાઈ છે. ત્યારે આમ આદમી પાર્ટી (AAP)એ આ બધી પરિસ્થિતિ વચ્ચે એક મોટો…
Read More » -
ઇસુદાન ગઢવીએ PM મોદીની ‘મન કી બાત’ પર એવું તો શું કહ્યું કે અમદાવાદ સાયબર ક્રાઈમે ઇસુદાન વિરુદ્ધ FIR નોંધી દીધી
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વડા ઇસુદાન ગઢવી (Isudan Gadhvi) ની મુશ્કેલીઓ વધી છે. PM મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમમાં 830…
Read More »