Narendra Modi
-
મોદી સરકાર શું કરવા જઈ રહી છે, અચાનક સંસદનું વિશેષ સત્ર કેમ બોલાવ્યું?
કેન્દ્ર સરકારે સપ્ટેમ્બરમાં સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી છે, પરંતુ તેનો એજન્ડા શું હશે તેની કોઈ સ્પષ્ટ માહિતી બહાર…
Read More » -
ગુજરાતમાં PM મોદી માટે રક્ષાબંધનની ખાસ તૈયારી, 73 હજાર બહેનો બાંધશે મોદીજી ને રાખડી…
આપણા દેશમાં દરેક જગ્યાએ રક્ષાબંધનની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. આવા સમયમાં ગુજરાતમાં ભાજપની મહિલા મોરચા પાંખે પણ જોરદાર તૈયારીઓ…
Read More » -
ઓડિશા ટ્રેન અકસ્માતઃ પીએમ મોદીએ બાલાસોરમાં અકસ્માત સ્થળની મુલાકાત લીધી, હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા
ઓડિશાના બાલાસોરમાં એક ભયાનક ટ્રેન અકસ્માત થયો છે.આ ટ્રેન દુર્ઘટનામાં 288 લોકોના મોત થયા છે અને 1000થી વધુ લોકો ઘાયલ…
Read More » -
કુસ્તીબાજોના સમર્થનમાં આજે કિસાન યુનિયન મહાપંચાયત, મોદી સરકારને 5 દિવસનું અલ્ટીમેટમ
ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં કિસાન યુનિયન ગુરુવારે મહાપંચાયતનું…
Read More » -
નવા સંસદ ભવનમાં પીએમ મોદીએ વિધિ-વિધાન સાથે સ્થાપિત કર્યું સેંગોલ
પીએમ મોદીએ આજે 28 મે, 2023 ના રોજ હવન અને મંત્રોચ્ચાર સાથે નવી સંસદનું ઉદ્ઘાટન કર્યું છે. આજનો દિવસ દેશના…
Read More » -
પાપુઆ ન્યુ ગીનીના વડાપ્રધાને પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા, VIDEO થયો વાયરલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રુપ ઓફ સેવન (G7) સમિટમાં હાજરી આપ્યા બાદ રવિવારે પાપુઆ ન્યુ ગિની (Papua New Guinea) પહોંચ્યા હતા.…
Read More » -
budget 2023 : બજેટની રજૂઆત દરમિયાન એવું શું થયું કે સંસદમાં બધા હસવા લાગ્યા, PM મોદી પણ હસવાનું રોકી શક્યા નહીં
દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સતત પાંચમી વખત સામાન્ય બજેટ રજૂ કર્યું. આ દરમિયાન તેમણે અનેક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી.…
Read More » -
PM મોદીએ સવારમાં જ લોકોને આપી ચેતવણી, કોરોના દરમિયાન આ વસ્તુ બિલકુલ નહીં ચલાવી લેવાય..
કોરોના વિરુદ્ધ યુદ્ધ લડનારા લડવૈયાઓની હિમાયત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે, “હું સ્પષ્ટ રીતે કહેવા માંગુ…
Read More » -
કોરોનાની વચ્ચે મોદીએ કરી “મન કી બાત” આ ખાસ વાતોને આવરી લઈને લોકોના દિલ જીતી જીતી લીધા..
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોના સાથે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું…
Read More » -
આત્મનિર્ભર ભારત કે કરજનિર્ભર ભારત? પૂર્વ IPS રમેશ સવાણી શું કહે છે જાણો
સમગ્ર દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતમાં પણ બે મહિનાથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી…
Read More »