Surat
surat news, surat, south gujarrat, surat updates, surat crime, surat samachar,સુરત, સુરત સમાચાર
-
સુરતીઓ ઓવર સ્પીડમાં વાહન ચલાવતા પહેલા વાંચીલો આ સમાચાર, નહીં તો ભરવો પડશે દંડ
સુરત શહેરમાં સતત અકસ્માતના બનાવોને પગલે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. ફૂલ સ્પીડમાં વાહન ચલાવતા નાબિરાઓને કારણે શહેરમાં અકસ્માતો…
Read More » -
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો: ભાઈએ પોતાની જ બહેનને ગર્ભવતીને નવજાત બાળકીને જીવતી જમીનમાં દાટી
સુરત જિલ્લામાં પરિણીત ભાઈએ ભાઈ સંબંધોની મર્યાદા ભૂલીને પોતાની બહેન પર નજર બગાડીને તેની સાથે પ્રેમ સંબંધ બાંધ્યો અને બાદમાં…
Read More » -
સુરતમાં 30 વર્ષીય યુવકે આપઘાત કરી લેતા પોલીસ થઈ દોડતી
રાજ્યમાં સતત આપઘાત ની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને જાણકારીઓ સામે આવતી રહે છે. જ્યારે આજે આવી જે…
Read More » -
નોકરી ના મળતા સુરતમાં યુવકે કર્યો આપઘાત
સુરતમાં એક 30 વર્ષીય યુવકે આર્થિક મંદીના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. યુવક છેલ્લા બે મહિનાથી નોકરી શોધી…
Read More » -
હનુમાન ભક્ત બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી માટે સુરતના ઉદ્યોગપતિએ બનાવી ચાંદીની ગદા
આગામી મહિને બાગેશ્વર બાબા ગુજરાત આવી રહ્યા છે. ગુજરાતમાં બાગેશ્વર બાબા એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર યોજાવાનો છે. તેની…
Read More » -
સુરતમાં બાબા બાગેશ્વર ધામનો દરબારઃ 6 રાજ્યોમાંથી 2.5 લાખ ભક્તો સામેલ થશે, 1000 સુરક્ષાકર્મી તૈનાત રહેશે
bageshwar dham gujarat : બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Krishna Shastri)નો દિવ્ય દરબાર સુરતમાં 26 અને 27…
Read More » -
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડીયાએ બાગેશ્વર બાબાના કાર્યક્રમને લઈને આપ્યું મોટું નિવેદન
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડીયાએ બાગેશ્વર બાબાના કાર્યક્રમને લઈને ચાલી રહેલા વિવાદને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા…
Read More » -
સુરતમાં યોજાયો અનોખો ફેશન શો, કિન્નરોએ કર્યું રેમ્પ વોક
તુલ્યતા બેનર હેઠળ સુરત શહેરના સી બી પટેલ સ્પોર્ટ કોમ્પલેક્ષ ખાતે એક અનોખો ફેશન શો યોજાયો હતો. માત્ર કિન્નરોએ જ…
Read More » -
બાબા બાગેશ્વરને ઓપન ચેલેન્જ કરનાર જનક બાબરીયાએ પત્ર લખીને વિવાદ કર્યો સમાપ્ત
આગામી મહિને બાગેશ્વર બાબા ગુજરાત આવી રાજ્ય છે. ગુજરાતના ચાર શહેરોમાં બાગેશ્વર બાબા એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર યોજાવાના…
Read More » -
ચા પીવાના નામે સાથે લઈ ગયા અને પછી મિત્રોએ સાથે મળીને કરી નાખ્યું ખૂન
મિત્રો એટલે સંકટ સમયની સાંકળ એવું કહેવાતું હોય છે. પરંતુ કેટલાક મિત્રો તો એવા હોય કે જેના લીધે આપણો જીવ…
Read More »