health

જમ્યા બાદ આ 3 ક્રિયાઓ ભૂલથી પણ ન કરવી જોઈએ, નહીં તો નાની ઉંમરે જ હેરાન થઈ જશો,

નમસ્કાર મિત્રો, આજે અમે તમને ખૂબ જ મહત્વની માહિતી શેર કરીશું,જેના વિશે આયુર્વેદમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આયુર્વેદ મુજબ કોઈ પણ માણસે જમ્યા પછી આ 3 કામ ક્યારેય ન કરવા જોઈએ.અત્યારે એ નિયમોનું ઉંલ્લંઘન કરવાથી નાની ઉંમરે એટેક,બ્રેઇન સ્ટોક,ડાયાબિટીસ,કોલેસ્ટ્રોલ આવી બીમારીઓ શરીરમાં આવી શકે છે,આ બધાનું કારણ એક જ છે,જેનું આપણે ઉંલ્લંઘન કરીએ છીએ.

પહેલું જોઈએ તો કોઈ દિવસ જમ્યા પછી સૂવું નહીં.આ વાત તમને સામાન્ય લાગતી હશે પરંતુ આની સમસ્યા સમય જતા ખબર પડે છે.જમ્યા પછી ઊંઘવાથી આપણું પાચનતંત્ર નબળું પડે છે,અને પૂરતા પ્રમાણમાં લોહીનું સર્ક્યુલેશન થતું નથી.માટે જમ્યા પછી ક્યારેય સૂવું ન જોવું જોઈએ.

બીજી વાત કરીએ તો જમ્યા બાદ કોઈ દિવસ સ્નાન ન કરવું જોઈએ.કારણ કે જમ્યા બાદ હોજળીને વધુ લોહીની જરૂર પડે છે,માટે જો આપણે જમ્યા બાદ સ્નાન કરીએ તો આપણું બ્લડ સર્ક્યુલેશન વધે છે.માટે એનો મતલબ એ થાય કે હોજળીને જે લોહીની જરૂર પડે છે એ લોહી હોજળીને મળતું નથી એટ્લે આપણી પાચનશક્તિ મંદ પડે છે.અને સમય જતા મોટી બીમારીનો સામનો કરવો પડી શકે છે.

ત્રીજું કે, જમ્યા બાદ તરત જ કોઈ પણ દિવસ ચા-કોફી,બીડી-સિગારેટ કે તમાકુનું સેવન ન કરવું જોઈએ.કારણ કે ચામાં ટેનિક એસિડ છે,કોફીમાં કેફિન છે,અને સિગારેટ-બીડી,તમાકુમાં તત્વ રહેલું છે.આમ તો બીડી-સિગારેટ,તમાકુનું સેવન ક્યારેય ન કરવું જોઈએ.માટે જમ્યા બાદ ક્યારેય આ વસ્તુનું સેવન ન કરવું જોઈએ.

અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.