17 hours ago
સૂર્ય મીન રાશિમાં, આ બધી રાશિઓ માટે 30 દિવસ ખૂબ જ ખાસ રહેશે
જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યનું ગોચર ખાસ મહત્વ ધરાવે છે. જ્યારે સૂર્ય એક રાશિથી બીજી રાશિમાં જાય છે, ત્યારે તેને સૌર ગોચર કહેવામાં…
2 days ago
હે માતાજી.. ગુજરાતના ખુબ જ પ્રખ્યાત મંદિરમાં પૂજારીએ ચોરી કરી
લાખો ભક્તોની આસ્થાનું પ્રતિક ગણાતા ગિરનાર પર્વત પર સ્થિત અંબાજી મંદિર પરિસરમાં તાજેતરમાં એક શરમજનક ઘટના સામે આવી છે. 12…
2 days ago
મીન રાશિમાં ત્રિગ્રહી યોગ બનશે, 3 રાશિઓનું ભાગ્ય ચમકશે
જ્યોતિષશાસ્ત્રમાં, જ્યારે ત્રણ ગ્રહો એક રાશિમાં ભેગા થાય છે, ત્યારે તેને ત્રિગ્રહી યોગ કહેવામાં આવે છે. તાજેતરમાં, 2 માર્ચે શુક્ર…
3 days ago
વેવાઇ ખભે કોથળો નાંખી વેવાણની લાશ ફેંકતા આવ્યા, કારણ ગજબ
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસ પાસે કોથળામાંથી મળેલી 55 વર્ષીય હમીદાખાતૂનની હત્યાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો…
3 days ago
રાજસ્થાનથી ગુજરાત આવતી બસ અગનગોળો બની, 1 મુસાફરનું મોત
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામ નજીક 12 માર્ચની મોડી રાત્રે એક ખાનગી લક્ઝરી સ્લીપર બસમાં ભીષણ આગ લાગવાની ઘટના…
5 days ago
આજે દેવગુરુ ગુરુ મિથુન રાશિમાં માર્ગી થશે, કઈ રાશિના ભાગ્યમાં થશે પરિવર્તન
૧૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ આજે ગુરુ મિથુન રાશિમાં સીધો પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુની સીધી ગતિ ખૂબ જ શુભ માનવામાં…
1 week ago
બે યુવતી કેનાલમાં એકસાથે કૂદી પડી, બંને પાંચ મહિના પહેલાં સાથે નોકરીએ લાગી હતી
ગાંધીનગરના નભોઈ કેનાલ પર ગત રાત્રે એક અત્યંત દુખદ ઘટના સામે આવી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતી બે યુવતીઓએ…
1 week ago
સુરતમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળ્યા
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણિયા કણદે રોડ પર સ્થિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર…
1 week ago
ચાર દિવસ પછી બુધ નક્ષત્ર બદલશે, ત્રણ રાશિના જાતકોને નોંધપાત્ર લાભ થશે
જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ, તાર્કિક તર્ક અને વ્યવસાયનો કારક માનવામાં આવે છે. તેથી જ્યારે પણ તે પોતાની રાશિ અથવા…
1 week ago
બાગેશ્વર બાબા દુનિયાના નેટવર્કથી દૂર જઈ રહ્યા છે
મધ્યપ્રદેશના છતરપુરથી મોટા સમાચાર આવી રહ્યા છે. સનાતન ધર્મનો ધ્વજ લહેરાવનારા બાગેશ્વર ધામ પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ એક મહત્વપૂર્ણ નિર્ણય…
2 weeks ago
મંગળ ગ્રહે રાહુના નક્ષત્રમાં રાશી પરિવર્તન કર્યું, આ 3 રાશિના લોકોએ સાવધ રહેવું જોઈએ
જ્યોતિષશાસ્ત્રમાં મંગળને ક્રૂર ગ્રહ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. તેની સ્થિતિ કુંડળીમાં માંગલિક દોષ પણ બનાવે છે. 3 માર્ચની રાત્રે…
2 weeks ago
ન્યૂયોર્કના મુસ્લિમ મેયર મમદાનીએ ઈરાન પર મોટું નિવેદન આપ્યું
ન્યૂ યોર્કના મેયર ઝોહરામ મમદાનીએ ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ અને સરકારના પગલાં પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. ઈરાની સરકારની…



















