6 hours ago

    અમદાવાદમાં વાલીઓની ચિંતા વધારનાર સમાચાર, 18 જૂનથી સ્કૂલ વાન અને રિક્ષા ન ચલાવવા એસોસિએશનનો નિર્ણય

    અમદાવાદમાં સ્કૂલવાન ચાલકો દ્વારા મંગળવારથી હડતાળમાં જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીના વિરોધમાં સ્કૂલવાન ચાલકો દ્વારા…
    6 hours ago

    પાવાગઢ ડુંગર ઉપર જૈન તીર્થંકરોની મૂર્તિઓની તોડફોડ, જૈન સમાજમાં ભારે આક્રોશ

    યાત્રાધામ પાવાગઢ ખાતે મોટા સમાચાર સામે આવ્યા છે. યાત્રાધામ પાવાગઢ ખાતે શ્વેતાંમ્બર જૈન મૂર્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના ફોટા સોશિયલ…
    8 hours ago

    ડો. વૈશાલી જોષી આપઘાત કેસને લઈને આવ્યા અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર

    અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં મહિલા ડોક્ટર દ્વારા આપઘાત કરવામાં આવેલ કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. શિવરંજની વિસ્તારમાં રહેનાર…
    2 weeks ago

    શું નીતિશ કુમાર બનશે કિંગ મેકર? જાણો આંકડા કઈ તરફ ઈશારો કરી રહ્યા છે

    લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજે 4 જૂન, 2024ના રોજ મતોની ગણતરી થઈ રહી છે. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધન માટે…
    2 weeks ago

    રામમંદિર જેવો મુદ્દો હોવા છતાં અયોધ્યા અને સીતામઢીની સીટો ભાજપ/NDAના હાથમાંથી જતી જણાય છે, જાણો વિગતે

    લોકસભા ચૂંટણી 2024ના પરિણામો સામે આવી રહ્યા છે અને શરૂઆતના વલણો અનુસાર એનડીએ ફરી એકવાર સત્તામાં વાપસી કરી રહી છે.…
    2 weeks ago

    મોદી લહેર ખતમ? યુપીથી લઈને બંગાળ સુધી આ રાજ્યોમાં ભાજપને મોટો ફટકો પડી રહ્યો છે

    લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ અને કોંગ્રેસની આગેવાની હેઠળનું ભારત ગઠબંધન બંને જીતનો…
    2 weeks ago

    ઊંઘ અને હૃદય વચ્ચે છે મજબૂત કનકેશન: ઓછી ઊંઘ હ્રદય માટે કેટલી ખતરનાક છે જાણો

    સ્વસ્થ રહેવા માટે સારી ઊંઘ સૌથી જરૂરી છે. જો કોઈ કારણસર તમને એક દિવસ ઊંઘ ન આવે અથવા ઓછી ઊંઘ…
    2 weeks ago

    પિકનિક મોંઘી પાડી: નહાતી વખતે ડૂબી જવાથી ત્રણ લોકોના મોત

    નાગપુરમાં પિકનિક માટે ગયેલા ત્રણ લોકોના તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે. વાસ્તવમાં પરિવારના સભ્યો પિકનિક માટે કુહીના મટકાઝારી વિસ્તારમાં…
    3 weeks ago

    રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં ભીષણ આગમાં 24 લોકોના મોત, મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ

    રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમિંગ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 24 લોકો જીવતા બળી ગયા હતા. મૃત્યુઆંક હજુ વધી…
    3 weeks ago

    ‘હું વિઝા વગર જ પાકિસ્તાન ગયો હતો” પીએમ મોદીએ એક રસપ્રદ કહાની સંભળાવી

    દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીવી ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં અનેક વાતો કહી છે. પોતાના દેશમાં આતંકવાદીઓની ટાર્ગેટેડ કિલિંગ પાછળ ભારતનો હાથ…
    May 17, 2024

    ચારધામ યાત્રાળુઓ માટે એલર્ટ: મોબાઇલમાં રીલ્સ-વીડિયો નહિ બનાવી શકે

    ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. 10 મેના રોજ કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીના દરવાજા ખોલવામાં આવ્યા હતા. 12મી માર્ચે બદ્રીનાથના…
    May 16, 2024

    અખરોટને પાણીમાં પલાળીને ખાવા જોઈએ, જાણો ઉનાળામાં એક દિવસમાં કેટલા અખરોટ ખાઈ શકાય?

    ડ્રાય ફ્રૂટ્સ ખાવાનું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. તેનાથી શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપને પૂરી કરી શકાય છે. જો…