gujarat
- Gujarat
માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરનાર નરાધમને સુરત કોર્ટે સંભળાવી ફાંસીની સજા
હવસ માં આંધળા બનેલા હવસખોરો ઘણી વખત સંબંધો અને ઉંમરની મર્યાદા પણ ભૂલી જતા હોય છે. જો કે, આવા નરાધમોને…
Read More » - Ahmedabad
ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં ઘાયલ થયેલ યુવક ઊંઘમાંથી ઉઠીને પાડી રહ્યો છે ચીસો
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ ઓર 19 જુલાઈના રોજ મોડી રાત્રે થયેલ ગોઝારા અકસ્માત ને અમદાવાદના લોકો ક્યારેય પણ નહીં શકે.…
Read More » - Ahmedabad
અમદાવાદના ઇસ્કોન બ્રિજ સર્જાયો વધુ એક અકસ્માત, ભિક્ષુકનું મોત
અમદાવાદ ઇસ્કોન બ્રિજ જાને મોતનો સોદાગર બનતો જોવા મળી રહ્યો છે. કેમકે ઇસ્કોન બ્રિજ પર સતત અકસ્માતની ઘટના ઓ સામે…
Read More » - Ahmedabad
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં મહિલાએ 10 માં માળેથી ઝંપલાવી જીવન ટુંકાવ્યું
રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે આજે આવા જ…
Read More » - Ahmedabad
અમદાવાદના મકરબા વિસ્તારમાં દીવાલ ધરાશાઈ થતા એક યુવકનું મોત
અમદાવાદના મકરબા વિસ્તારથી મોટી દુર્ઘટના સામે આવી છે. આજ સવારના બિલ્ડીંગની દિવાલ ધરાશાઈ થતા એક યુવકનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે…
Read More » - Gujarat
જીગ્નેશ મેવાણીના આક્ષેપ બાદ સાવરકુંડલાના યુવકના મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે ખસેડાયો
અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા ટાલિકનાં બગોયા નામના ગામની સીમમાંથી અરવિંદ પરમાર નામનાં એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી…
Read More » - Gujarat
રાજ્યમાં હાર્ટએટેકથી વધુ એકનું મોત, સબ રજિસ્ટાર ઓફિસમાં મકાનના દસ્તાવેજ માટે આવેલ યુવકનું હાર્ટએટેકથી મોત
કોરોનાકાળ બાદ હાર્ટ અટેકથી મોતના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં આવી જ એક ઘટના સામે આવી છે. હિમંતનગરની…
Read More » - Gujarat
160 ની સ્પીડે કાર ચલાવીને વીડિયો વાયરલ કરનાર જન્નત મીર સામે રાજકોટ પોલીસે લીધી એક્શન
હાલ માં જ એક યુવતીનો 160 ની સ્પીડે કાર ચલાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે આ વાયરલ વીડિયોની…
Read More » - Gujarat
ખોડલધામના ચેરમેન નરેશ પટેલની કંપનીને કરોડોનું નુકશાન, પૂર્વ કર્મીઓએ કરી છેતરપીંડી
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની કંપનીના બે પૂર્વ કર્મચારીઓની ખોટી નિયતના કારણે કંપનીને 40 કરોડના નુકસાનની ફરિયાદ થઈ હોવાનું સામે…
Read More » - Gujarat
અમરનાથ યાત્રામાં વધુ એક ગુજરાતીનું મોત, જામનગર ના કલ્પેશભાઈ નું ઓક્સિજન લેવલ ઘટતા મોત
અમરનાથ યાત્રા આ વખતે ગુજરાતીઓ માટે વધી જોખમી બની છે. કેમકે અમરનાથ યાત્રા દરમિયાન આ વખત પાંચથી છ વ્યક્તિના મોત…
Read More »