gujarat
- Ahmedabad
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 50 લાખની લૂંટના કેસમાં બે આરોપીઓની કરી ધરપકડ
અમદાવાદમાં થયેલ 50 લાખની લૂંટ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમજ 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત…
Read More » - Ahmedabad
રખડતા ઢોરનો આતંક, નડિયાદમાં રખડતા ઢોરે લીધો વૃદ્ધનો જીવ
રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. રખડતા ઢોરને કારણે અકસ્માતના કિસ્સાઓમાં પણ વધારો થઈ ગયો છે. તો…
Read More » - Ahmedabad
IPL મેચ બાદ અંબાણી પરિવારે ગાંધીનગરના કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા
ગુજરાતમાં હાલ આઈપીએલનો માહોલ બનેલો છે. રવીવારના હવે આઈપીએલની ફાઈનલ મેચ રમાવવાની છે. જ્યારે ગઈ કાલના બીજી ક્વોલીફાયર મેચ રમાઈ…
Read More » - Ahmedabad
ચોમાસાના આગમનને લઈને હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યમાં પડી રહેલ ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે આગામી સપ્તાહના અંતથી જ…
Read More » - Uncategorized
સનાતન ધર્મના વિરોધીઓને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રીએ કરી મોટી વાત
બાગેશ્વર બાબા એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી 10 દિવસ ગુજરાતમાં રોકાણ કરવાના છે. આ દરમિયાન તેઓ સુરત,અમદાવાદ અને રાજકોટ શહેરમાં દિવ્ય…
Read More » - Ahmedabad
પ્રેમિકાને પ્રેમજાળમાં ફસાવી અને પછી મિત્રો સાથે મળી અવારનવાર આચર્યું દુષ્કર્મ
અમદાવાદના નારોલ વિસ્તારથી દુષ્કર્મની ઘટના સામે આવી છે. એક યુવતી પર તેની પ્રેમી સહિત ત્રણ લોકો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું…
Read More » - Gujarat
પોલીસ પૂછપરછ દરમિયાન ચોરીના આરોપીએ આ તો શું કર્યું….
રાજકોટ શહેરના A-ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતી જ્યુબેલી પોલીસ ચોકીમાં એક ઘરચોરીના આરોપીની પૂછપરછ ચાલી રહી હતી તે દરમિયાન તેણે…
Read More » - Gujarat
ભૂજમાં ટ્રકે બાઈકને ટક્કર મારતા સર્જાયો અકસ્માત, રોડ પર પટકાતા બે યુવકના કરુણ મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોતમાં…
Read More » - Ahmedabad
અમદાવાદ શહેરના વાતાવરણમાં આવ્યો પલટો, ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ
ગુજરાતમાં હવામાન વિભાગ આગાહી મુજબ અમદાવાદમાં વરસાદી માહોલ બન્યો છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદના પ્રહલાદનગર, બોડકદેવ, સરખેજ,…
Read More » - Ahmedabad
ગુજરાતી ઉદ્યોગપતિના દીકરાએ ગૃહસ્થ જીવન ત્યાગીને સન્યાસનો માર્ગ અપનાવ્યો
ગુજરાતના ધનાઢ્ય ઉદ્યોગપતિના પુત્ર નિર્મલ જૈને માત્ર 24 વર્ષની ઉંમરે જ સમાજની દીક્ષા લઈને સંન્યાસનો માર્ગ અપનાવ્યો છે. ધર્મની પ્રભાવનાને…
Read More »