latest news
- Saurashtra
બોગસ મિનિટ્સ બુકના ગુનામાં પૂર્વ TPO મનસુખ સાગઠિયા ની ધરપકડ
રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં બનેલી દુઃખદ ઘટનાને લઈને પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં…
Read More » - Saurashtra
ખીરસરા ગુરુકુળ દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો ખુલાસો, પોલીસે જણાવ્યું કે….
ખીરસરા ગુરૂકુળના બે સ્વામીઓ સામે દુષ્કર્મનો મુદ્દો ચર્ચાનો વિષય બનેલ છે. આ મામલાને લઈને સતત જાણકારીઓ સામે આવી રહી છે.…
Read More » - Vadodara
સમાજ પ્રેમને નહીં સ્વીકારે તે ભયના લીધે પ્રેમીપંખીડાએ નર્મદા કેનાલમાં એકસાથે પડતું મૂક્યું
વડોદરામાં પ્રેમી પંખીડા દ્વારા આપઘાત કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ધોરણ-12 માં ભણતી સગીરા દ્વારા ITI કરતા સગીર…
Read More » - Saurashtra
દુઃખદ ઘટના : રાજકોટમાં બે બાળકીઓના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી કરુણ મોત
રાજકોટથી એક દુઃખદ ઘટના સામે આવી છે. જાણકારી અનુસાર, રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાના લીધે બે બાળકીના મોત થતાં પરિવારજનોમાં…
Read More » - Gujarat
અમદાવાદમાં વાલીઓની ચિંતા વધારનાર સમાચાર, 18 જૂનથી સ્કૂલ વાન અને રિક્ષા ન ચલાવવા એસોસિએશનનો નિર્ણય
અમદાવાદમાં સ્કૂલવાન ચાલકો દ્વારા મંગળવારથી હડતાળમાં જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીના વિરોધમાં સ્કૂલવાન ચાલકો દ્વારા…
Read More » - Gujarat
પાવાગઢ ડુંગર ઉપર જૈન તીર્થંકરોની મૂર્તિઓની તોડફોડ, જૈન સમાજમાં ભારે આક્રોશ
યાત્રાધામ પાવાગઢ ખાતે મોટા સમાચાર સામે આવ્યા છે. યાત્રાધામ પાવાગઢ ખાતે શ્વેતાંમ્બર જૈન મૂર્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના ફોટા સોશિયલ…
Read More » - Gujarat
ડો. વૈશાલી જોષી આપઘાત કેસને લઈને આવ્યા અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં મહિલા ડોક્ટર દ્વારા આપઘાત કરવામાં આવેલ કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. શિવરંજની વિસ્તારમાં રહેનાર…
Read More » - Gujarat
ભાજપ માટે મોટા સમાચાર, કારડીયા રાજપૂત સમાજે પીએમ નરેન્દ્ર મોદીને ટેકો આપતા ભાજપના સમર્થનમાં મત આપવા કરી અપીલ
રાજકોટ ભાજપ ના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.…
Read More » - Gujarat
ક્ષત્રિય સમાજના વિરોધને શાંત પાડવા ભાજપ વિનંતી કરતો પત્ર લખી જણાવ્યું કે….
લોકસભા ચૂંટણી 2024 ને લઈને ગુજરાતમાં જોરશોરથી દરેક પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં ભાજપ દ્વારા નારાજ ક્ષત્રિય…
Read More » - Saurashtra
રાજકોટ : પાટીદાર પત્રિકા કાંડમાં પરેશ ધાનાણીના ભાઈની થઈ શકે છે ધરપકડ, જાણો શુ છે સમગ્ર મામલો?
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજ અંગેની બે દિવસ અગાઉ પત્રિકા વાયરલ થઈ હતી. તેને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો…
Read More »