ભોજન આપતાં વ્યક્તિનું મૃત્યુ થતાં વાંદરો ભાવુક થઈને પહોચ્યો અંતિમયાત્રામાં

માણસ અને પ્રાણી વચ્ચેનો સંબંધ ખૂબ જ ખાસ છે. જ્યારે બંને એકબીજાને દિલથી પસંદ કરવા લાગે છે, ત્યારે તેઓ તેમના માટે પોતાનો જીવ પણ આપી શકે છે. માણસના મનમાં ભલે થોડી ચતુરાઈ કે ખરાબ વિચાર આવે પણ પ્રાણીઓમાં આવું ક્યારેય થતું નથી. જો તમે તેમને ખોરાક આપો છો, તો તેઓ તમને તેમના સર્વસ્વ તરીકે સ્વીકારશે.
આનો પુરાવો તાજેતરમાં જ શ્રીલંકામાં જોવા મળ્યો હતો. આ દિવસોમાં શ્રીલંકાનો એક અંતિમ સંસ્કારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વાંદરો મૃતદેહ પાસે બેઠેલો જોવા મળે છે. હાલમાં જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જે ખૂબ જ ઈમોશનલ વાંદરાનો વીડિયો છે. આ વીડિયોમાં, એક વાંદરો અંતિમ સંસ્કારમાં મૃતદેહની પાસે બેઠો છે અને તેને ઉપાડવાનો પ્રયાસ કરી રહ્યો છે.
इन्हें जानवर क्यों कहते हैं? इंसान से ज्यादा भाव और संवेदनाएं तो इनमें हैं..! श्रीलंका में लंगूर को खाना खिलाने वाले शख्स की मौत हुई तो ये लगातार हाथ से उसे उठाने की कोशिश करता रहा, उसे चूमता रहा। जिसका वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है…#Viralvideo pic.twitter.com/qSkYEZyyzH
— ऋषभ वीरेन्द्र दीक्षित (@RishabhDixit57) October 20, 2022
પ્રાણીઓનો સ્નેહ તે લોકો પ્રત્યે ખૂબ હોય છે જેઓ તેમને ખોરાક આપે છે, પછી ભલે તેઓ તેમના માલિક હોય કે તેઓ માત્ર ખોરાક આપવાનું કામ કરતાં હોય. આ વિડીયોમાં તમે એવાં જ એક વાંદરાને જોઈ શકો છો.
- પ્રેમમાં પાગલ રાજકોટના યુવકે અમદાવાદની 19 વર્ષીય વિદ્યાર્થિનીના અંગત ફોટો ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કર્યા, છોકરીએ નોંધાવી પોલીસ ફરિયાદ
- Budget 2025: હવે 12 લાખ સુધીની આવક કરમુક્ત, બજેટમાં આવકવેરા અંગે મોટી જાહેરાત
- Mahakumbh માં ભાગદોડમાં 17 થી વધુ લોકોના મોત, એમ્બ્યુલન્સ દ્વારા સતત મૃતદેહોને લઈ જવામાં આવી રહ્યા છે
- મૌની અમાવસ્યાના દિવસે કયા સમયે મહાકુંભ સ્નાન કરવું જોઈએ અને દાન કરવું જોઈએ? શુભ મુહૂર્ત જાણો