- Ahmedabad
અંબાલાલ પટેલે કરી ભયંકર આગાહી, આ તારીખે વરસાદ ભુક્કા કાઢી નાખશે
ચોમાસાની ઋતુમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 65 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ…
Read More » - Ahmedabad
ઇસ્કોન અકસ્માત: તથ્ય સાથે કારમાં બેઠેલી યુવતીએ કર્યો મોટો ખુલાસો, મે તથ્ય ને કહ્યું હતું કે…
ઈસ્કોન ઓવરબ્રિજ પર થયેલા અકસ્માતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલ કાર ચલાવી…
Read More » - Ahmedabad
ઇસ્કોન અકસ્માત કેસને લઈને અમદાવાદ પશ્ચિમ ટ્રાફિક DCP નિતા દેસાઇએ આપ્યું મોટું નિવેદન
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રીજ પર બુધવારની મોડી રાત્રીના બે ગોઝારા અકસ્માત સર્જાયા હતા. જેમાં 9 લોકોનું મોત નીપજ્યું હતું તો…
Read More » - Ahmedabad
ઇસ્કોન અકસ્માત: ૯ લોકોના જીવ લેનાર તથ્ય પટેલને કોર્ટમાં રજુ કરાયો, તથ્યના વકીલે બચાવમાં વિચિત્ર દલીલો કરી
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલને અમદાવાદ જિલ્લા કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યો…
Read More » - Gujarat
મહેસાણા-વિસનગર હાઈવે પર કારચાલકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષાચાલકનું મોત, અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનુંસામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો…
Read More » - Ahmedabad
પુત્રના કારણે પિતા પ્રજ્ઞેશ પટેલનો ગુનાહિત ઇતિહાસ આવ્યો સૌની સામે
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રીજ પર બુધવારના રોજ મોડી રાત્રીના સમયે સર્જાયેલા ગોઝારાઅકસ્માતની ઘટનામાં કુલ 9 લોકોનાં મોત થયાં છે. આ…
Read More » - Gujarat
અન્ય યુવતી સાથે પ્રેમ થઇ જતા પતિએ પત્નીને કાઢી મૂકી ઘરની બહાર, પરિણીતાએ નોંધાવી પોલીસ ફરિયાદ
લગ્ન પછી સાસરિયાઓ દ્વારા પરિણીતાને આપવામાં આવતા ત્રાસના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ભાવનગરમાં પણ આવી જ એક…
Read More » - Ahmedabad
ઇસ્કોન અકસ્માત: તથ્ય પટેલે સ્વીકાર્યું કે સ્પીડ હતી ૧૨૦, ભાઈ કઇ ન દેખાયું નહિતર બ્રેક મારત…
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રીજ પર ગત રોજ મોડી રાત્રે બે ગોઝારા અકસ્માત સર્જાયા હતા. જેમાં 9 લોકોનું મોત નીપજ્યું હતું…
Read More » - Ahmedabad
ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવકના પિતાએ ઠાલવી વેદના, કહ્યું 4 લાખ નહિ પણ ન્યાય આપો
ઈસ્કોન બ્રિજ પર બુધવારના રોજ મોડી રાત્રે થયેલ ગોઝારા અકસ્માતમાં 9 લોકોના મોત નિપજ્યા હતા. તેમજ અનેક લોકો ઇજાગ્રસ્ત થયા…
Read More » - Ahmedabad
ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં મોતને ભેટેલા નિરવ રામાનુજના પિતાનું દર્દ જાણીને તમારી આંખોમાં આવી જશે આંસુ
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 19 જુલાઈના રાત્રીના બે ગોઝારા અકસ્માત સર્જાયા હતા. જેમાં 9 લોકોનું મોત નીપજ્યું હતું તો અનેક…
Read More »