- Corona Virus
મકાન માલિકે 200 ભાડુઆતનું ભાડું માફ કરી દીધું, આટલા લાખ રૂપિયા છે ભાડું
એક મકાનમાલિકે 18 મકાનોમાં સ્થિત 80 એપાર્ટમેન્ટમાં રહેતા 200 થી વધુ ભાડૂતો પાસેથી એપ્રિલ ભાડુ લેવાની ના પાડી દીધી છે.…
Read More » - Corona Virus
તબલીગી જમાતના 60 લોકો ગાયબ , ફોન પણ સ્વિચ્ડ ઓફ આવતા તપાસના આદેશ અપાયા
મહારાષ્ટ્રમાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે. મહારાષ્ટ્રમાં લગભગ 1018 લોકો કોરોનાથી સંક્રમિત છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 64 લોકોનાં મોત નીપજ્યાં…
Read More » - Corona Virus
જામનગર: 14 મહિના ના માસુમ બાળકનું કોરોના ને લીધે મોત, 2 દિવસની સારવાર બાદ જંગ હારી ગયું
દેશમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ગુજરાતના જામનગરમાં 14 મહિનાના બાળકનું કોરોનાથી મોત થયું હતું. રવિવારે બાળકને કોરોના વાયરસથી…
Read More » - Corona Virus
કોરોના અપડેટ: 14 એપ્રિલે લોકડાઉન સમાપ્ત થશે કે નહીં? જાણો વિગતે
કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસને કારણે દેશમાં 21 દિવસનું લોકડાઉન લાદવામાં આવ્યું છે.જો કે સૂત્રોના જણાવ્યા મુજબ ઘણી રાજ્ય સરકારોએ…
Read More » - Ahmedabad
ગુજરાતમાં ગંભીર સ્થિતિ: એકલા અમદાવાદમાં જ 77 કેસ, રાજ્યમાં કુલ 165 કેસ
ગુજરાતમાં હવે કોરોના ના કેસ દરરોજ વધી રહયા છે. કોરોના નું હોટસ્પોટ બનેલા અમદાવાદમાં તો દરરોજના 15 થી 20 નવા…
Read More » - Corona Virus
દીવો પ્રગટાવવાને બદલે મોંમાંથી આગ ના ખેલ કરવા ગયો એમાં દાઢી સળગી ગઈ, વિડીયો વાયરલ
એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવક મોમાંથી આગ કાઢીને ખેલ બતાવી રહ્યો છે. એવું…
Read More » - Corona Virus
કોરોના સામે જંગ: ઐશ્વર્યા રાયે દીવો પ્રગટાવ્યો, તો અમિતાભે કર્યું આવું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલા દેશને સંબોધન કરતા લોકોને વિનંતી કરી હતી કે તેઓ 5 એપ્રિલ 2020 ને…
Read More » - Corona Virus
ભારતમાં કોરોના ને માત આપી: બ્રિટિશ નાગરિકે કહ્યું, આવો ઈલાજ તો UK માં પણ ના થાય
દેશમાં કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં કેરળનો સમાવેશ થાય છે. શનિવાર સાંજ સુધી કોરોના ના 306 કેસ સામે આવી…
Read More » - Ahmedabad
અમદાવાદમા કોરોના ત્રીજા સ્ટેજમાં: એક જ દિવસમાં 10 કેસ વધતા કુલ કેસ 55, રાજ્યમાં કુલ 122 કેસ
ગુજરાતમાં હવે કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી રહયા છે.અમદાવાદમાં કોરોના નું ત્રીજું સ્ટેજ ચાલુ થઇ ગયું છે તેમ…
Read More » - Bjp
રાહુલ ગાંધીએ કહ્યું કે કોરોનાથી બચવા તાળી વગડાવાની કે દિવા કરવાની જરૂર નથી પણ…
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભારતમાં કોરોના વાયરસને પહોંચી વળવા માટે પૂરતા પરીક્ષણો કરવામાં આવી રહ્યા નથી. તેમણે…
Read More »