- health
કોરોના વાયરસને લઈને કડક પગલાં: આ નિયમ તોડવા પર 91000 રૂપિયા દંડ અને જેલ
કોરોના વાયરસે હાલ વિશ્વભરમાં અફરતફરી મચાવી છે. દુનિયાના લગભગ 140 થી વધુ દેશોમાં કોરોના વાયરસ ફેલાઈ ગયો છે. હવે ઇંગ્લેન્ડની…
Read More » - health
કોરોના વાયરસથી બચવા માટે આટલી વાતોનું ખાસ ધ્યાન રાખજો
દેશ અને સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. વિશ્વભરમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 6 હજારથી વધુ…
Read More » - health
આ દેશમાં 1 વર્ષ સુધી કોરોના વાયરસ ખતમ નહીં થાય, 80% વસ્તી ને થશે અસર
યુનાઇટેડ કિંગડમ (યુકે) એટલે કે ગ્રેટ બ્રિટન, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તર આયર્લેન્ડમાં કોરોના વાયરસ આવતા વર્ષે વસંત ઋતુ સુધી રહેવાની…
Read More » - Gujarat
કોરોના વાયરસની અસર: દુનિયાભરમાં બધા સ્વામીનારાયણ મંદિર થશે બંધ
વિશ્વભરમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સ્વામિનારાયણ મેનેજમેન્ટે વિશ્વના તમામ સ્વામિનારાયણ મંદિરોને બંધ રાખવાની ઘોષણા કરી છે. સ્વામિનારાયણ…
Read More » - health
કોણ ક્યારે કોરોના વાયરસનો ટેસ્ટ કરાવી શકે છે? સરકારે આ નિયમો બનાવ્યા
ભારતમાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા 100 ને વટાવી ગઈ છે અને આ વાયરસથી બે લોકોના મોત પણ થયા છે.…
Read More » - Bjp
ગુજરાત કોંગ્રેસના 4 ધારાસભ્યોના રાજીનામાં? કાલે જાહેરાત થઇ શકે, ધારીના MLA બે દિવસથી ઘરેથી ગાયબ
રાજ્યસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ધારાસભ્યોને તોડવા માટે ભાજપે પ્રયાસો શરૂ કર્યા હોવાનું જાણવા માલ્ટા જ કોંગ્રેસના 14 ધારાસભ્યોને જયપુર લઈ જવાયા…
Read More » - health
ચીનથી પરત આવેલી વિદ્યાર્થીની સામાન્ય શરદીની દવા માટે હોસ્પિટલ પહોંચી, ડોકટરો ખુરશી છોડીને ભાગી ગયા
આખી દુનિયા કોરોના વાયરસને કારણે ડરી ગઈ છે. ભારતમાં પણ આ જીવલેણ વાયરસ 80 થી વધુ લોકોને પકડી ચુક્યો છે,…
Read More » - health
ભારતમાં કોરોના બીજા સ્ટેજમાં: ત્રીજું સ્ટેજ હશે ખતરનાક, અત્યારે 100થી વધુ કેસ કન્ફર્મ
ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે દુનિયામાં વિનાશ સર્જ્યો છે. વિશ્વભરમાં લગભગ 5000 થી વધુ લોકોના કોરોના વાયરસને કારણે મોત થઇ ચુક્યા…
Read More » - India
સરકારના અજબ-ગજબ નિર્ણય: ક્રૂડ ઓઈલના ભાવ અડધા થઇ ગયા પણ પેટ્રોલમાં 3 રૂપિયા વધાર્યા
કોરોના વાયરસની અસર લોકોની દૈનિક અર્થવ્યવસ્થા તેમજ વિશ્વની અર્થવ્યવસ્થા પર જોવા મળી રહી છે. કોરોના વાયરસને કારણે વિશ્વભરના વ્યવસાયોને આંચકો…
Read More » - Ajab Gajab
કોરોનાથી બચવા માટે હવન કરાશે અને પછી ગૌમૂત્ર પાર્ટીમાં બધા ગૌમૂત્ર પીશે…
અખિલ ભારતીય હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણી તેમના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા હોય છે. સાવરકર, જેએનયુ, રાહુલ ગાંધી…
Read More »