- Bollywood
સૂર્યવંશી ફિલ્મમાં ગોંડલની હેલીન શાસ્ત્રીએ ATS અધિકારીની ભૂમિકા ભજવી
દુબઈ-મુંબઇને કર્મસ્થળ બનાવનાર ગોંડલની હેલીન શાસ્ત્રીએ રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં એટીએસ અધિકારીની ભૂમિકા ભજવીને આ ક્ષેત્રમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.…
Read More » - Gujarat
ગુજરાતી ફિલ્મો ના આ જાણીતા કોમેડિયન નું માર્ગ અકસ્માતમાં નિધન
100 થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કરનાર કોમેડિયન કેસ્ટો ઇકબાલ અને તેના મિત્રનું નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરમાં નિધન…
Read More » - Gujarat
ખરેખર મહંત કરશનદાસબાપુએ કોરોના વાયરસની પહેલાથી જ આગાહી કરી હતી? જાણો વાયરલ વીડિયો ની હકીકત
હાલ કોરોના વાયરસે વિશ્વભરમાં તબાહી મચાવી છે. ભારતમાં પણ કોરોના વાયરસના 100થી વધુ કેસ સામે આવ્યા છે જયારે વિશ્વભરમાં 6000થી…
Read More » - India
દેશમાં કોરોના કેસની સંખ્યા 119 થઇ: મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર બંધ કરાયું
દેશમાં કોરોના વાયરસના કેસો વધીને 119 થઈ ગયા છે. કોરોનાને કારણે મુંબઈના સિદ્ધ વિનાયક મંદિર માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં…
Read More » - Bjp
અબડાસાના કોંગ્રેસ ધારાસભ્ય પ્રદ્યુમન સિંહે પક્ષ પલટો કરતા મહિલા કાર્યકરે બંગડીઓ આપીને વિરોધ કર્યો
ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને લઈને રાજકીય નાટકો ચાલુ થઇ ગયા છે. ગઈકાલે કોંગ્રેસના 4 ધારાસભ્યએ રાજીનામા આપ્યા હતા અને આજે વધુ…
Read More » - health
કોરોના વાયરસને લઈને કડક પગલાં: આ નિયમ તોડવા પર 91000 રૂપિયા દંડ અને જેલ
કોરોના વાયરસે હાલ વિશ્વભરમાં અફરતફરી મચાવી છે. દુનિયાના લગભગ 140 થી વધુ દેશોમાં કોરોના વાયરસ ફેલાઈ ગયો છે. હવે ઇંગ્લેન્ડની…
Read More » - health
કોરોના વાયરસથી બચવા માટે આટલી વાતોનું ખાસ ધ્યાન રાખજો
દેશ અને સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. વિશ્વભરમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 6 હજારથી વધુ…
Read More » - health
આ દેશમાં 1 વર્ષ સુધી કોરોના વાયરસ ખતમ નહીં થાય, 80% વસ્તી ને થશે અસર
યુનાઇટેડ કિંગડમ (યુકે) એટલે કે ગ્રેટ બ્રિટન, સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તર આયર્લેન્ડમાં કોરોના વાયરસ આવતા વર્ષે વસંત ઋતુ સુધી રહેવાની…
Read More » - Gujarat
કોરોના વાયરસની અસર: દુનિયાભરમાં બધા સ્વામીનારાયણ મંદિર થશે બંધ
વિશ્વભરમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સ્વામિનારાયણ મેનેજમેન્ટે વિશ્વના તમામ સ્વામિનારાયણ મંદિરોને બંધ રાખવાની ઘોષણા કરી છે. સ્વામિનારાયણ…
Read More » - health
કોણ ક્યારે કોરોના વાયરસનો ટેસ્ટ કરાવી શકે છે? સરકારે આ નિયમો બનાવ્યા
ભારતમાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા 100 ને વટાવી ગઈ છે અને આ વાયરસથી બે લોકોના મોત પણ થયા છે.…
Read More »