Ahmedabad
-
ગુજરાતમાં કોરોના નું લોકલ ટ્રાન્સમિશન વધ્યું : અમદાવાદમાં આજે 7 નવા કેસ, રાજ્યમાં કુલ 95 કેસ
ગુજરાતમાં હવે કોરોના નો કહેર વધી રહ્યો છે. ગઈકાલે રાજ્યમાં એક જ કેસ નોંધાતા લોકોએ રાહત અનુભવી હતી પણ આજે…
Read More » -
ચિંતાજનક સમાચાર: નવા 8 કેસ સાથે અમદાવાદમાં કુલ 31 કેસ, રાજ્યમાં કુલ 82 કેસ
અમદાવાદ:કોરોના ને લઈને અમદાવાદીઓ માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. કોરોના માટે અમદાવાદ એપી સેન્ટર બની ગયું છે. આરોગ્ય વિભાગના અગર…
Read More » -
અમદાવાદ: પોલીસે શાકની લારીઓ ઉંધી પાડી દીધી, વિડીયો વાયરલ થતા PI સસ્પેન્ડ
અમદાવાદ: કોરોના મહામારી ને કારણે સરકારે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે ત્યારે લોકો ફક્ત જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા જ…
Read More » -
ગુજરાતમાં કોરોનનો કહેર: ભાવનગરમાં એક જ દિવસમાં 5 નવા કેસ, રાજ્યમાં કુલ 69 કેસ
દેશ-દુનિયામાં કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી રહયા છે ત્યારે હવે ગુજરાતમાં પણ કોરોના એ માથું ઊંચક્યું છે.આજે ભાવનગરમાં…
Read More » -
AMC એ ડી-માર્ટ સહિતના મોલ બંધ કરાવ્યા અને કહ્યું મોલ દ્વારા હોમ ડિલિવરી થશે, પણ જાણો હોમ ડિલિવરી થાય છે કે નહીં
ગુજરાત દેમજ દેશભરમાં કોરોના વાયરસના કેસ વધવા લાગતા પીએમ મોદીએ રાતોરાત દેશને લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. રાત્રે જ લોકોએ…
Read More » -
Corona : ગુજરાતમાં 6 નવા કેસ સાથે કુલ 53 કેસ, હવેથી આંકડો વધવાની શક્યતા
ગુજરાતમાં પણ હવે કોરોના માથું ઊંચકી રહ્યો છે.ગુજરાતમાં દિવસે ને દિવસે કેસ વધી રહયા છે ત્યારે આજે 6 નવા કોરોના…
Read More » -
ગુજરાતમાં આજે પણ કોરોના ના કેસ વધીને 38 થયા, હવે દિવસે ને દિવસે સંકટ વધી રહ્યું છે
ગુજરાત સહીત દેશભરમાં કોરોના ના કેસ વધી રહયા છે. કોરોનાની સ્થિતિ મુદ્દે આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવીએ આજે જણાવ્યું કે…
Read More » -
આજે રાત્રે 12 વાગ્યાથી આખું ગુજરાત લોકડાઉન : સરહદ સીલ, જાણૉ તમે ક્યારે બહાર નીકળી શકશો
ગુજરાતમાં કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખીને આજે મધ્યરાત્રિથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા એ…
Read More » -
ગુજરાતમાં કોરોના કેસ વધીને 29 થઇ ગયા : એક નું મોત, ભારતમાં કોરોના ત્રીજા સ્ટેજમાં પહોંચ્યું
ભારતમાં અત્યારે કોરોના ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું છે.દેશભરમાં કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી રહયા છે.મહારાષ્ટ્રમાં 15 નવા કેસ…
Read More » -
લોકો થાળી-વેલણ લઈને રોડ પર આવી જતા PM મોદીએ તાત્કાલિક ટ્વીટ કરીને શું કહ્યું જાણો
કોરોના વાઈરસને લઈને પીએમ મોદીએ તમામ દેશવાસીઓને આજે 22 માર્ચે જનતા કરફ્યુ રાખવા અપીલ કરી હતી.જનતા કરફ્યુના પગલે એસટી બસ…
Read More »