Ahmedabad
-
હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને વધુ એક આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા…
Read More » -
ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલામાં તથ્ય અને પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર ગ્રામ્ય કોર્ટ આજે આપશે ચુકાદો
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી નવ લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલની રેગ્યુલર જામીન અરજી પર આજે ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી…
Read More » -
Varsad Aagahi: ઓગસ્ટ મહિનો કોરો ધાકડ જાય છે પણ ગુજરાતમાં કાલથી વરસાદનું જોર વધશે
ગુજરાતમાં જૂન-જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે, જોકે ઓગસ્ટ મહિનામાં સમગ્ર રાજ્યમાં ક્યાય સારો વરસાદ નથી પડ્યો. સર્વત્ર છૂટાછવાયા ઝાપટા…
Read More » -
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદના ચોથા રાઉન્ડને લઈને કરી મોટી આગાહી
રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે. તેમ છતાં કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. જ્યારે હવે અંબાલાલ…
Read More » -
ઇસ્કોન બ્રિજના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજીને લઈને સામે આવ્યા મોટા સમાચાર
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 20 તારીખની રાત્રીના ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક થાર ગાડી અને ડમ્પરનો અકસ્માત જોવા ઉભા…
Read More » -
અમદાવાદના પ્રહલાદનગરમાં કારે ચાલકે ટેમ્પો સહિત ચાર વાહનોને અડફેટે લેતા સર્જાયો અકસ્માત, બે ઈજાગ્રસ્ત
રાજ્ય સહિત સમગ્રદેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં…
Read More » -
માધવપુરામાં યુવકની જાહેરમાં ઘાતકી હત્યા, બુલેટ લઈને ફરવા નીકળેલ યુવક પર સાત લોકો છરી વડે તૂટી પડ્યા
અમદાવાદમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે.…
Read More » -
બોટાદમાં ભુવાના માનસિક ત્રાસથી યુવકે ઝેરી દવા પીને આપઘાતનો કર્યો પ્રયાસ
રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર ઘટના સામે આવતી રહેલી છે. જ્યારે આજે આવી જ…
Read More » -
અમદાવાદ એસટી બસના ડ્રાઈવરને હાર્ટએટેક આવતા ટ્રાફિક પોલીસ ના જવાનોએ ગાડીમાં બેસાડી CPR આપી બચાવ્યો જીવ
અમદાવાદ શહેરથી હાર્ટએટેક ની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ, અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ ફરજ બજાવી રહ્યા હતા તે સમયે એસટી બસમાં…
Read More » -
અમદાવાદના મણીનગરમાં ફાયરિંગની ઘટનાને લઈને થયો મોટો ખુલાસો…..
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં અમદાવાદથી ફાઈરિંગની ઘટના સામે આવી છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં કૃષ્ણબાગ ફરકી…
Read More »