Ahmedabad
-
અકસ્માત સમયે કેટલી સ્પીડમાં હતી તથ્ય પટેલની કાર? જેગુઆર કંપનીના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો..
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલ અકસ્માતમાં 10 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે હવે આ ઘટનાનો આરોપી તથ્ય પટેલને લઈને સતત…
Read More » -
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાના ચોથા રાઉન્ડને લઈને કરી મોટી આગાહી
ગુજરાતના વરસાદના ત્રીજા રાઉન્ડમાં ભારે વરસાદ વરસ્યો હતો. જ્યારે હવે વરસાદે થોડો વિરામ લીધો છે. પરંતુ હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ…
Read More » -
DYSP એ ભૂમિકા ભજવતા તથ્ય પટેલ પર નહોતી થઈ ફરિયાદ, જાણો શુ છે સમગ્ર મામલો?
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર ગત બુધવારના રોજ મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે આ…
Read More » -
ઇસ્કોન બ્રિજ અકસ્માત સર્જનાર તથ્ય પટેલને લઈને થયો મોટો ખુલાસો, આ તારીખના રોજ શીલજમાં સર્જ્યો હતો અકસ્માત
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર જગુઆર કાર થી અકસ્માત સર્જાતા નવ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત…
Read More » -
હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી, ગુજરાતમાં આ તારીખથી વરસાદનું જોર ઘટશે….
ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડે ભારે તબાહી મચાવી છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો…
Read More » -
ટ્રાફિક નિયમો તોડતા પહેલા સો વખત કરજો વિચાર, ડિજીપીએ તમામ જિલ્લામાં ટ્રાફિક ડ્રાઇવ ચલાવવા આપ્યો આદેશ
ગત બુધવારની મોડી રાત્રીએ અમદાવાદ શહેરના ઈસ્કોન બ્રિજ પટ થયેલ ગોઝારા અકસ્માતમાં 9 લોકોનું મોત નીપજ્યું હતા. જેમાં 19 વર્ષની…
Read More » -
ઇસ્કોન બ્રિજ અકસ્માત : FSL રિપોર્ટમાં તથ્ય પટેલની કારની સ્પીડને લઈને થયો મોટો ખુલાસો, જાણીને તમારા હોંશ ઉડી જશે
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર ૨૦ તારીખના રોજ ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં નવ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ૨૦…
Read More » -
વડોદરા પત્રિકાકાંડ : પદની લાલચ અને ઇર્ષ્યાના કારણે 25 વર્ષ જૂના મિત્ર વિરુદ્ધ રચ્યું કાવતરૂં
રાજકારણમાં પદ મેળવવાની ઈચ્છા દરેકની હોય છે. અને જો પદ બીજા કોઈને મળે તો ઈર્ષ્યા પણ થતી હોય છે. ત્યારે…
Read More » -
ઇસ્કોન અકસ્માત મામલે મોટો ખુલાસો: તથ્ય એ કહ્યું બ્રેક મારવાનું ભૂલી ગયો હતો
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર ૨૦ તારીખના રોજ ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં નવ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ૨૦…
Read More » -
અમદાવાદમાં વધ્યા અકસ્માત: હવે ઉસ્માનપુરા પાસે કારચાલકે રસ્તે ચાલતા વ્યક્તિને ઉડાવી દીધો
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
Read More »