Ahmedabad
-
અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર સર્જાયેલ અકસ્માત કેસને લઈને હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન
અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર 20 જુલાઈના ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં નવ લોકોના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે ૨૦ લોકો…
Read More » -
15 દિવસ પહેલા પણ તથ્ય પટેલે થાર કાર એક રેસ્ટોરન્ટમાં ઘુસાડી દીધી હતી જુઓ, જો ત્યારે જ પકડાઈ ગયો હોત તો ૯ યુવાનો ના જીવ બચી જાત
ઈસ્કોન બ્રિજ પર બુધવારના ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં નવ લોકોના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે આ અકસ્માતનો આરોપી તથ્યને…
Read More » -
કે.ડી. શેખાવત નામના નબીરાએ તથ્ય પટેલના સમર્થનમાં વીડિયો બનાવીને પોલીસને આપી સલાહ તો મીડિયાને કહ્યા અપશબ્દો
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર બુધવારની મોડી રાત્રે થયેલા ગોઝારા અકસ્માતમાં 9 લોકો મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માતના આરોપી તથ્ય…
Read More » -
એક જ મહિનામાં ત્રીજી વખત સિંગતેલના ભાવમાં થયો વધારો, ગૃહિણીઓનું ખોરવાયું બજેટ
સતત વધી રહેલા તેલના ભાવના કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાય રહ્યું છે. ત્યારે ફરી એકવખત તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે.…
Read More » -
અંબાલાલ પટેલે કરી ભયંકર આગાહી, આ તારીખે વરસાદ ભુક્કા કાઢી નાખશે
ચોમાસાની ઋતુમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 65 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ…
Read More » -
ઇસ્કોન અકસ્માત: તથ્ય સાથે કારમાં બેઠેલી યુવતીએ કર્યો મોટો ખુલાસો, મે તથ્ય ને કહ્યું હતું કે…
ઈસ્કોન ઓવરબ્રિજ પર થયેલા અકસ્માતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જનાર તથ્ય પટેલ કાર ચલાવી…
Read More » -
ઇસ્કોન અકસ્માત કેસને લઈને અમદાવાદ પશ્ચિમ ટ્રાફિક DCP નિતા દેસાઇએ આપ્યું મોટું નિવેદન
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રીજ પર બુધવારની મોડી રાત્રીના બે ગોઝારા અકસ્માત સર્જાયા હતા. જેમાં 9 લોકોનું મોત નીપજ્યું હતું તો…
Read More » -
અમદાવાદ અકસ્માત: આરોપી તથ્ય પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર
Ahmedabad: શહેરના ઇસ્કોન બ્રિજ પર પુરપાટ ઝડપે કાર ચલાવીને 9 લોકોના જીવ છીનવી લેનાર આરોપીને પોલીસે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ…
Read More » -
ઇસ્કોન અકસ્માત: ૯ લોકોના જીવ લેનાર તથ્ય પટેલને કોર્ટમાં રજુ કરાયો, તથ્યના વકીલે બચાવમાં વિચિત્ર દલીલો કરી
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલને અમદાવાદ જિલ્લા કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યો…
Read More » -
પુત્રના કારણે પિતા પ્રજ્ઞેશ પટેલનો ગુનાહિત ઇતિહાસ આવ્યો સૌની સામે
અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રીજ પર બુધવારના રોજ મોડી રાત્રીના સમયે સર્જાયેલા ગોઝારાઅકસ્માતની ઘટનામાં કુલ 9 લોકોનાં મોત થયાં છે. આ…
Read More »