Ahmedabad
-
અમદાવાદ: વ્યાજખોરો ના ત્રાસથી શિક્ષકે આપઘાત કર્યો, પોલીસ પર પણ આરોપ, ૫.૫૦ લાખના ૧૪ લાખ ચૂકવ્યા હતા છતાં…
અમદાવાદના ઓઢવથી શિક્ષક દ્વારા આત્મહત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 27 વર્ષના શિક્ષક સુબ્રોતો પાલે દ્વારા રસોડામાં ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવવામાં આવ્યું…
Read More » -
હવામાન વિભાગની ભયાનક આગાહી, ગુજરાતમાં બે વાવાઝોડાનું સંકટ
રાજ્યમાં સતત ગરમી ની વચ્ચે છેલ્લા થોડા દિવસથી રાજયમાં વરસાદી માહોલ બન્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદને લઈને આગાહી કરવામાં…
Read More » -
81 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ આચરીને કરાઈ હત્યા, પુત્રએ નોંધાવી ફરિયાદ
બોટાદ જિલ્લાના પાળીયાદ ખાતેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં રહેણાંક મકાનમાંથી એક 81 વર્ષની ઉંમરની મહિલાની લાશ શંકાસ્પદ…
Read More » -
ઓડિશા રેલ દુર્ઘટનાને લઈને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન
ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનોની ટક્કર બાદનું દ્રશ્ય ખૂબ જ ભયાનક છે. પ્રિયજનોની શોધ અને ઘાયલોની સારવાર માટે ચારેબાજુ હોબાળો મચી…
Read More » -
ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઈ, જાણો શુ છે જળયાત્રાનું મહત્વ
અમદાવાદ શહેરમાં આજથી 15 દિવસ બાદ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળવાની છે. ત્યારે પરંપરા અનુસાર રથયાત્રા પહેલા જળયાત્રા નીકળતી હોય…
Read More » -
વડોદરામાં ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા ત્રણ જીવન હોમાયા
વડોદરાના પાદરા-જંબુસર રોડ પાસેથી ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. પાદરા-જંબુસર રોડ પાસે આવેલ આભોર ચોકડી પર ટેન્કર અને ટ્રક…
Read More » -
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કરી ભયાનક આગાહી, રાજ્યના આ વિસ્તારોમાં વિજળીના કડાકા સાથે વરસશે વરસાદ
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી સતત ગરમીની પારો વધ્યો હતો. એવામાં આજે રાજ્યમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. તેના…
Read More » -
પોલીસ કર્મચારીઓ હવે વર્ધી પહેરીને પર રીલ્સ બનાવી શકશે નહીં, સરકારે જાહેર કર્યા નવા નિયમો…
હાલનો યુગ સોશિયલ મીડિયાનો રહેલો છે. એવામાં યુવા લોકોને રીલ્સ અને ફોટોસ પોસ્ટ કરવાનો અનોખો શોખ રહેલો છે. તેમાં પોલીસ…
Read More » -
અમદાવાદ શહેરમાં સવારે અનેક વિસ્તારોમાં વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસથી વરસાદી માહોલ બનવાની આગાહી કરી છે. એવામાં રવિવારના વહેલી સવારથી રાજ્યમાં અનેક જિલ્લાઓ વરસાદી…
Read More » -
મોરારીબાપુએ ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં લોકોને સહાયરૂપ થવા માટે રૂપિયા 50 લાખની સહાય કરી
ઓડિશા : બાલાસોરમાં બે પેસેન્જર ટ્રેન અને એક માલગાડી પાટા પરથી ઉતરી જતાં દુ:ખદ ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 288 પર…
Read More »