Ahmedabad
-
ગુજરાતનો વધુ એક સમાજ પરિવર્તનના પંથે, સામાજિક પ્રસંગોમાં થતા ખોટા ખર્ચને બંધ કરવા લેવાયો નિર્ણય
લગ્ન અને મરણ પ્રસંગોમાં સામાજિક કેટલાક રીતરિવાજો એવા હોય છે કે જેમાં રૂપિયાનો ખોટો ખર્ચ થતો હોય છે. ત્યારે ગુજરાતના…
Read More » -
મોંઘવારીનો વધુ માર, અદાણીએ CNG ના ભાવમાં કર્યો તોતિંગ વધારો
ગુજરાતીઓ વધુ એક મોંઘમાંરીનો માર પડ્યો છે. કેમકે અદાણી દ્વારા CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. CNG માં બે…
Read More » -
અરબી સમુદ્રમાં હવાનું દબાણ ઉભું થતા ગુજરાતના માથે આવ્યું ચક્રવાતનું સંકટ
જ્યારે પણ અરબી સમુદ્રમાં તોફાન આવે છે ત્યારે ત્યારે ગુજરાત પર ખૂબ મોટી ઘાત ઉભી થાય છે. ગુજરાતના દરિયા કાંઠાને…
Read More » -
દ્વારકા હાઈવે પર અમદાવાદના પરિવારનો સજાર્યો અકસ્માત, ટાયર ફાટતા કાર ખાડા પડતા પિતા-પુત્ર અને એક મહિલાનું કરુણ મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત…
Read More » -
નશામાં ચકનાચૂર ભાઈએ બહેન સાથે બીભત્સ માંગણી કરતા ખેલાઇ ગયો ખૂની ખેલ
કેટલાક લોકો પર હવસ એટલી હાવી થઈ જતી હોય છે કે તેઓ સંબંધોની મર્યાદાને પણ ભૂલી જતા હોય છે. અને…
Read More » -
અમદાવાદ: વ્યાજખોરો ના ત્રાસથી શિક્ષકે આપઘાત કર્યો, પોલીસ પર પણ આરોપ, ૫.૫૦ લાખના ૧૪ લાખ ચૂકવ્યા હતા છતાં…
અમદાવાદના ઓઢવથી શિક્ષક દ્વારા આત્મહત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 27 વર્ષના શિક્ષક સુબ્રોતો પાલે દ્વારા રસોડામાં ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવવામાં આવ્યું…
Read More » -
હવામાન વિભાગની ભયાનક આગાહી, ગુજરાતમાં બે વાવાઝોડાનું સંકટ
રાજ્યમાં સતત ગરમી ની વચ્ચે છેલ્લા થોડા દિવસથી રાજયમાં વરસાદી માહોલ બન્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદને લઈને આગાહી કરવામાં…
Read More » -
81 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ આચરીને કરાઈ હત્યા, પુત્રએ નોંધાવી ફરિયાદ
બોટાદ જિલ્લાના પાળીયાદ ખાતેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં રહેણાંક મકાનમાંથી એક 81 વર્ષની ઉંમરની મહિલાની લાશ શંકાસ્પદ…
Read More » -
ઓડિશા રેલ દુર્ઘટનાને લઈને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન
ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનોની ટક્કર બાદનું દ્રશ્ય ખૂબ જ ભયાનક છે. પ્રિયજનોની શોધ અને ઘાયલોની સારવાર માટે ચારેબાજુ હોબાળો મચી…
Read More » -
ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઈ, જાણો શુ છે જળયાત્રાનું મહત્વ
અમદાવાદ શહેરમાં આજથી 15 દિવસ બાદ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળવાની છે. ત્યારે પરંપરા અનુસાર રથયાત્રા પહેલા જળયાત્રા નીકળતી હોય…
Read More »