Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
સરકારનો નવો આદેશ: જો આ ન કર્યું તો 3 મહિના પછી LPG ગેસ સીલીન્ડર નહી મળે
જે ગ્રાહકો પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) ઉપલબ્ધ હોવા છતાં તેનો ઉપયોગ કરતા નથી, તેમનો ઘરેલુ રસોઈ ગેસ (LPG) પુરવઠો કાપી…
Read More » -
પેટ્રોલ-ડીઝલની અછતની અફવા ફેલાવવા બદલ રાજકોટના વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
રાજકોટમાં ઈંધણની અછત અંગે ખોટું નિવેદન આપી જનતામાં ગભરાટ ફેલાવવાના આરોપમાં રાજકોટ પેટ્રોલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા વિવાદમાં આવ્યા…
Read More » -
PM મોદીએ કહ્યું: કોરોનાની જેમ કસોટીનો સમય, એકથઇને લાંબો સમય લડવાની તૈયારી કરો
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલીવાર સંસદમાં આ મુદ્દે વિગતવાર નિવેદન આપ્યું હતું. લોકસભામાં લગભગ 25 મિનિટના…
Read More » -
વડોદરામાં ધો.10ની પરીક્ષા પછીની મસ્તીએ પોલીસપુત્રનો જીવ લીધો
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ગઈકાલે એક ગંભીર અકસ્માત (Road Accident) સર્જાયો હતો, જેમાં ત્રણ સગીર બાઈક સવારો ઊભેલી કાર સાથે…
Read More » -
LPG ગેસની અછત વચ્ચે સારા સમાચાર આવ્યા
ગુજરાત સહિત દેશભરમાં સર્જાયેલી રાંધણ ગેસની અછત વચ્ચે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. આશરે 46,000 મેટ્રિક ટન LPG નો…
Read More » -
હે માતાજી.. ગુજરાતના ખુબ જ પ્રખ્યાત મંદિરમાં પૂજારીએ ચોરી કરી
લાખો ભક્તોની આસ્થાનું પ્રતિક ગણાતા ગિરનાર પર્વત પર સ્થિત અંબાજી મંદિર પરિસરમાં તાજેતરમાં એક શરમજનક ઘટના સામે આવી છે. 12…
Read More » -
રાજસ્થાનથી ગુજરાત આવતી બસ અગનગોળો બની, 1 મુસાફરનું મોત
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નેનાવા ગામ નજીક 12 માર્ચની મોડી રાત્રે એક ખાનગી લક્ઝરી સ્લીપર બસમાં ભીષણ આગ લાગવાની ઘટના…
Read More » -
બે યુવતી કેનાલમાં એકસાથે કૂદી પડી, બંને પાંચ મહિના પહેલાં સાથે નોકરીએ લાગી હતી
ગાંધીનગરના નભોઈ કેનાલ પર ગત રાત્રે એક અત્યંત દુખદ ઘટના સામે આવી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતી બે યુવતીઓએ…
Read More » -
સુરતમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળ્યા
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણિયા કણદે રોડ પર સ્થિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળી આવતા સમગ્ર…
Read More »