India
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years.
-
હવે ભાજપ-શિવસેના ના રસ્તા અલગ: મોદી સરકારમાંથી રાજીનામું આપીને શિવસેનાના સાંસદે શું કહ્યું, જાણો
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શિવસેનાને સમર્થન આપવું કે નહીં એ માટે કોંગ્રેસ અને 3એનસીપાઇ ટોચના નેતાઓની બેઠક બોલાવી છે. આ…
Read More » -
બહાદુરશાહના વંશજે કહ્યું, રામ મંદિર માટે હું એક સોનાની ઈંટ આપીશ
અયોધ્યા વિવાદીત જમીન પર ગઈકાલે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો છે કે અયોધ્યાની જમીન પર Ram mandir બનાવવામાં આવશે ત્યારે…
Read More » -
11 વર્ષે દંપતીને ત્યાં બાળકનો જન્મ થયો, પણ હોસ્પિટલે ભૂલ કરી અને તેનું મોત થઇ ગયું
વર્ષોથી જે દંપતી બાળકથી વંચિત હોય તેમની લાગણી આપણે સમજી શકીએ પણ એ જ દંપતીને ત્યાં 11 વર્ષે બાળકનો જન્મ…
Read More » -
ભારતના સૌથી ચર્ચિત અયોધ્યા કેસ મામલે આજે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે, ગુજરાત સહિત દેશમાં હાઇએલર્ટ, પોલીસની રજા પણ રદ્દ કરાઈ
અયોધ્યાના રામ મંદિર અને બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલે વર્ષોથી વિવાદ થતો આવ્યો છે અને અનેક હિંસાઓ પણ થઈ છે.દરેક…
Read More » -
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે છેલ્લો દિવસ: કોઈ પાર્ટી પાસે બહુમત નહીં , ભાજપના ચાણક્ય પણ કઈ ન કરી શક્યા ?
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પરિણામ આવ્યું એના 2 અઠવાડિયા થવા આવ્યા છે પણ ભાજપે હજુ પણ સરકાર રચવા દાવો કર્યો નથી.…
Read More » -
બૉલીવુડ અભિનેત્રી ઈશાએ કહ્યું કે, આ સુપરસ્ટારે મને એકલામાં મળવા બોલાવી
ઇશા કોપપીકરે બોલીવુડની સાથે-સાથે દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગોમાં પણ પોતાનું નામ રોશન કર્યું છે. અભિનેત્રીએ લગભગ ચાર વર્ષ સુધી તેની…
Read More » -
ભારત પર વધુ એક સંકટ: 6 કલાકમાં ‘બુલબુલ’ વાવાઝોડું શક્તિશાળી બનશે, મોદીએ પણ ચિંતા વ્યક્ત કરી
ભારતમાં કેટલાક સમયથી અનેક વાવાઝોડા આવી રહ્યા છે.ગુજરાતમાં વાયુ વાવઝોડુ, ક્યારે વાવાઝોડું અને તાજેતરમાં જ મહા વાવાઝોડું ટકરાતા ટકરાતા રહી…
Read More » -
અયોધ્યા કેસનો ચુકાદો ગમે ત્યારે આવી શકે : અયોધ્યામાં લોકોમાં ડરનો માહોલ, ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
અયોધ્યા રામ મંદિર મુદ્દો વર્ષોથી ચર્ચામાં રહ્યો છે અને હવે તેના પર સુપ્રીમ કોર્ટ કોઈ ચુકાદો સંભળાવે તે પહેલા સ્થિતિ…
Read More » -
મુંબઈ 2050 સુધીમાં દરિયામાં ગરકાવ થઈ જશે, ચોંકાવનરા રિસર્ચમાં તારણ આવ્યું સામે
ભારત માટે એક ચિંતાનો વિષય સામે આયો છે. ભારતની આર્થિક રાજધાની મુંબઈ ભવિષ્યમાં હયાત નહી હોય તેવા તારણો સામે આવ્યા…
Read More »