Corona Virus
-
અમદાવાદમાં આજે નોંધાયેલા 278 કોરોના પોઝિટિવ કેસના સરનામાં,ઉંમર સહિતની વિગતો જુઓ
કોરોના વાયરસથી અમદાવાદની હાલત સૌથી ખરાબ થઇ રહી છે.અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 18 લોકોના મૃત્યુ થયા છે.વધી રહેલા કેસમાં પણ…
Read More » -
ગુજરાતમાં 24 કલાકમાં કોરોના ના 398 કેસ, અમદાવાદમાં જ 278 કેસ, ગુજરાતમાં આજે 454 દર્દી સાજા થયા
ગુજરાતમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા આજના પોઝિટિવ દર્દી કરતા વધી ગયા છે. ગુજરાતનો ડિસ્ચાર્જ દર 32.64% થયો છે. આરોગ્ય…
Read More » -
અમેરિકામાં કોરોના નું તાંડવ: ટ્રમ્પ ચીનને જવાબ આપવા આ આકરા પગલાં ઉઠાવશે?
બે વર્ષ લાંબા સંઘર્ષ બાદ જાન્યુઆરી -2020 માં યુએસ અને ચીન વચ્ચે વેપાર કરારના પ્રથમ રાઉન્ડ પર હસ્તાક્ષર થયા હતા.…
Read More » -
મજુરો મુદ્દે ઘેરાયેલી મોદી સરકાર પોતાની ખરાબ છબી સુધારવા હવે લેશે આ મહત્વનો નિર્ણય..
ભારતમાં કોરોનાવાયરસ સૌથી વધુ અસર અત્યંત નબળા વર્ગને થઇ છે. કોરોનાથી બચાવવાના કારણે 25 માર્ચથી સમગ્ર દેશ લોકબંધી હેઠળ છે.…
Read More » -
કાલે PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે બેઠક, લોકડાઉનને લઈને આ નિર્ણય લેવાઈ શકે છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ફરીથી રાજ્યોના મુખ્ય પ્રધાન સાથે કોરોના વાયરસ સંકટ અંગે વાતચીત કરશે. વડા પ્રધાન મોદી મુખ્ય…
Read More » -
અમદાવાદમાં વધી રહેલા કેસોને નિયંત્રણમાં લેવા રૂપાણી સરકારે આ અધિકારીને પાછા બોલાવવા પડ્યા,જાણો વિગતે..
ગુજરાતમાં કોરોના ના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે સરકાર દ્રારા છેલ્લા કેટલાય સમય થી આ કોરોનાની મહામારી સામે લડવા…
Read More » -
દર્દીની વધુ બગડતી હાલત જોઈને ડોકટરે PPE કીટ કાઢી નાખી, પોતાનો જીવ જોખમમાં મૂકી દર્દીને બચાવ્યો,જાણો દિલધડક ઘટના..
પ્રથમ હરોળમાં ઉભા રહીને, દેશભરના ડોકટરો કોરોના સામે યુદ્ધ લડી રહ્યા છે. આવા કટોકટીના સમયમાં દર્દીઓના જીવ બચાવવા માટે તે…
Read More » -
દુનિયાના સૌથી સમૃદ્ધ દેશમાં મહામંદી,આટલા કરોડ લોકોની નોકરીઓ જતી રહી જાણી ને દંગ રહી જશો..
કોરોનાને લીધે વૈશ્વિક અર્થવ્યવસ્થા દલદલમાં ડૂબી રહી છે. કોરોનાનો આ રોગચાળો અમેરિકાને ઘૂંટણિયે લાવ્યો છે. 2.05 કરોડ અમેરિકનોએ ફક્ત એપ્રિલમાં…
Read More » -
કોરોનાને લઈને બરાક ઓબામાએ ટ્રમ્પને લીધા આડેહાથ,ફોન કોલ થઇ ગયો લીક,જાણો સુ કહ્યું બરાક ઓબામાએ…
કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ સર્જાયો છે. અમેરિકા આ રોગચાળામાં સૌથી વધુ પીડાઈ રહ્યું છે. દરમિયાન અમેરિકાની ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ…
Read More » -
ગૃહમંત્રાલયે કરી જાહેરાત,લોકડાઉન પછી ઉદ્યોગો ચાલુ કરી શકાશે પણ આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે..
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રવિવારે લોકડાઉન પછી મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોને ફરીથી શરૂ કરવા માર્ગદર્શિકા જાહેર કરી હતી. નોંધપાત્ર વાત એ છે કે…
Read More »