Bjp
-
Congress Files : ભાજપે ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ પર કર્યા આક્ષેપ
સુરત કોર્ટે માનહાની કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકાર્યા બાદથી સતત રાજકારણ ગરમાયેલું છે. ભ્રષ્ટાચારને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ…
Read More » -
પાટીલના ગઢમાં ફરી હડકંપ, વધુ એક દિગ્ગજ નેતાએ ભાજપનું પલ્લું જાડ્યું
ભાજપમાં રાજીનામાંઓનો દોર શરુ થયો છે. તેમાં પણ ખાસકરીને દક્ષિણ ગુજરાત ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો ગઢ ગણવામાં આવે…
Read More » -
રાહુલ ગાંધી લંડનમાં પણ પીએમ મોદીનો પીછો છોડતા નથી,વિદેશમાં પીએમ મોદીને લીધા આડેહાથ
કોંગ્રેસના નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી લંડન ગયા છે. ત્યાં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ…
Read More » -
હાર્દિક પટેલ હવે પોતાની જ સરકાર સામે આંદોલનના મૂડમાં, કૃષિ મંત્રીને લખ્યો પત્ર
પાટીદાર આંદોલનથી દેશમાં પોતાની નવી ઓળખ બનાવનાર હાર્દિક પટેલ હવે પોતાની જ સરકાર સામે વિરોધ કરવાના મૂડમાં છે.કપાસની ખરીદી દરમિયાન…
Read More » -
ગુજરાતના આ મંત્રીને ગુસ્સો આવ્યો: કહ્યું કે વડગામના મતદારોએ મેવાણીને જીતાડીને દેશ સાથે દગો કર્યો
ગુજરાતના મંત્રી જગદીશ વિશ્વકર્માએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના જીજ્ઞેશ મેવાણીના હાથે ભાજપના ઉમેદવારની હારને…
Read More » -
ગોંડલ અને રીબડા જૂથ નો વિવાદ ચરમસીમાએ: જયરાજસિંહે રીબડામાં જઈને કહ્યું કે, આ ગામમાં કોઈની દાદાગીરી ચલાવી નહીં લઉં
ગોંડલ તાલુકાના રીબડા ગામમાં પટેલ અને ક્ષત્રિય યુવાનો વચ્ચે વિવાદ સામે આવ્યો હતો. એવામાં હવે રીબડામાં પટેલ યુવાન પર થયેલા…
Read More » -
કોંગ્રેસના જયરાજસિંહ પરમાર CR પાટીલની હાજરીમાં જોડાયા ભાજપમાં, કહી આ વાત..
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ત્યારે અત્યારથી પાર્ટીના નેતાઓ સક્રિય થઇ ગયા છે અને તેમની પાર્ટીને મજબૂત કરી રહ્યા…
Read More » -
જયરાજસિંહના સમર્થનમાં ધડાધડ રાજીનામાં પડતા કોંગ્રેસમાં સર્જાયો ભૂકંપ
કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમાર આજ રોજ ભાજપમાં જોડાવના છે. જયરાજસિંહ પરમારે ભાજપમાં જોડાવા અંગે સોશિયલ મીડિયામાં ટ્વિટ કરીને…
Read More » -
હાર્દિક પટેલે કહ્યું- ‘હું કોંગ્રેસ છોડીને ફરી પાટીદાર આંદોલન શરૂ કરવા તૈયાર છું’
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે સોમવારે જો 23 માર્ચ સુધીમાં પડતર માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો પાટીદાર…
Read More » -
આમ આદમી પાર્ટીએ શૌચાલય કૌભાંડને કર્યું ઉજાગર
આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. અને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આમ…
Read More »